ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીએ તણછિયા ચોકડી પર વરસાદને કારણે ધોવાઈને બેસી ગયેલા રોડ કે જે પોલીસ વિભાગ દ્રારા સલામતીના ભાગ રૂપે બંધ કરાયો હતો તેની મુલાકાત લઈ આગામી વ્યવસ્થા માટે જેતે વિભાગ ના અધિકારી શ્રીઓને યોગ્ય સુચના આપી
ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીએ તણછિયા ચોકડી પર વરસાદને કારણે ધોવાઈને બેસી ગયેલા રોડ કે જે પોલીસ વિભાગ દ્રારા સલામતીના ભાગ રૂપે બંધ કરાયો હતો તેની મુલાકાત લઈ આગામી વ્યવસ્થા માટે જેતે વિભાગ ના અધિકારી શ્રીઓને યોગ્ય સુચના આપી
રિપોર્ટર :-ઝેની શેખ