Gujarat

નવરાત્રી માં નવ જાગૃતિ મોટા વરાછા વૃંદાવન રેસિડેન્સી નવરાત્રી મહોત્સવ માં સામાજિક બદીઓ હટાવવા અભિયાન

નવરાત્રી માં નવ જાગૃતિ મોટા વરાછા વૃંદાવન રેસિડેન્સી નવરાત્રી મહોત્સવ માં સામાજિક બદીઓ હટાવવા અભિયાન

સુરતમાં સામાજિક બદીઓ હટાવવા મોટા વરાછા ના વૃંદાવન રેસિડેન્સી માં નવરાત્રી મહોત્સવ દરમિયાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજ રોજ સામાજિક બદીઓને ખતમ કરવા વૃંદાવન રેસીડન્સીમાં જાગૃતિ કાર્યક્રમ પાટીદાર સમાજને અધઃપતન તરફ ધકેલતી બદીઓ સામે લડી લેવાના મુંડમાં સુરતના પાટીદાર વિસ્તારોમાં દરેક સોસાયટીમાં મીટીંગો કરવામાં આવશે સામાજિક ક્રાંતિ થાય તે માટે પાટીદાર પંચાયત કાર્યક્રમ કરી આગામી રુપરેખા નક્કી કરવામાં આવશે
સામાજિક બદીઓ ભાગેડું લગ્નમાં માતાપિતાની ફરજિયાત સહી ડ્રગ્સના ચુંગાલમાંથી મુક્તિ હનીટ્રેપ
સાઇબર ફ્રોડ રહેણાંક વિસ્તારોમાં હોટલોના (ગેસ્ટ હાઉસ ) દૂષણો હટાવવા યુવા અગ્રણી વિજય માંગુકિયા (મહાદેવ) મહેશ પટેલ સહિત યુવા અગ્રણી ઓ દ્વારા સામાજિક જાગૃતિ માં અનોખું અભિયાન હદય સ્પર્શી સંદેશ આપતા વિજયભાઈ માંગુકિયા દ્વારા સામાજિક સંરચના માટે માર્મિક ટકોર કરતા ઉદારણ સાથે વિચાર પ્રેરક શીખ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250926-WA0113-1.jpg IMG-20250926-WA0111-0.jpg