સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
લાગે છે હવે નવયુગનાં મંડાણ થયાં.. રાજકીય ક્ષેત્રે સાવરકુંડલા તાલુકામાં આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો. વિજપડી ગામમાં ૧૦ વર્ષ સરપંચ રહી ચૂકેલા માજી સરપંચ શ્રી મનુભાઈ મોરી આજે સાવરકુંડલા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા..


