Gujarat

બોડેલી તાલુકાના તલાટીઓ બાદ પુન ફરજ તેનાત થયા  

તલાટીઓના પડતર પ્રશ્નોના મુદ્દે છેલ્લા 21 દિવસથી ચાલતી હડતાલનો ગઈકાલે  સમાધાન થતા અંત આવ્યો હતો જેથી બોડેલી તાલુકાના તલાટીઓ પોતાની પરજ પર હાજર થયા હતા બોડેલી તાલુકા ની તમામ ગ્રામ પંચાયતો ધમધમાટ જોવા મળ્યો હતો અને પંચાયત મંત્રી દ્વારા તલાટીઓના પ્રતિનિધિ મંડળના સાથે વાતા ઘાટો કરીને તેમના પડતર પ્રશ્નો પૈકી કેટલાક  પ્રશ્નોનો સુખદ સમાધાન થયું હતું
રાજ્ય તલાટી કમ મંત્રીઓ પડતર માંગો ને લઈને હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સવારના રોજ પંચાયત મંત્રી સાથે તલાટી મહાસંગ તેમજ તલાટી લડત સમિતિની બેઠક થઈ હતી જેમાં તલાટીઓની કેટલી માંગો  સ્વીકારવામાં આવી છે જેથી બોડેલી તાલુકાના તલાટીઓ ફરજ પર તેના થયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *