પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ કુલ મોબાઈલ નંગ-૧૪ કીમત રૂ.૧,૪૦,૦૦૦/- ના “CEIR PORTAL” દ્વારા શોધી અરજદારોને પરત અપાવતી હારીજ પોલીસ.. *તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ મોબાઈલ પોલીસે અરજદારો ને સોંપ્યા..* પાટણ જિલ્લાના હારીજ ખાતે તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા […]
Author: Admin
રાણપુર તાલુકાના જાળીલા ગામે સુતરીયા પરીવારે વ્યસનમુક્તિ માટે અનોખુ અભિયાન હાથ ધર્યુ.
રાણપુર તાલુકાના જાળીલા ગામે સુતરીયા પરીવારે વ્યસનમુક્તિ માટે અનોખુ અભિયાન હાથ ધર્યુ. જાળીલા ગામે વ્યસન મુક્તિ અભિયાન અંગેની મીટીંગ યોજાઈ,પ્રથમ દિવસે 34 લોકોએ વ્યસન છોડવાની જાહેરાત કરી જાળીલા ગામના વતની અને હાલ અમેરિકા રહેતા સુતરીયા પરીવાર એક વ્યકિત દ્વારા વ્યસન છોડનાર ના નામે 5000 ગામમાં શિક્ષણ અને વિકાસ માટે અપાશે.. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનાં જાળીલા […]
રાણપુરના જાળીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન
રાણપુરના જાળીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન ગામ લોકોએ રીયાલીટી ચેક કરતા ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો આશરે 30 ગામના દર્દીઓ હેરાન-પરેશાન,પુરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી.. રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ તેમજ દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાને લઈને ગામના […]
રાણપુરમા અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડીયાઓના ત્રાસ ને લઈ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ…
રાણપુરમા અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડીયાઓના ત્રાસ ને લઈ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ… બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મામલતદાર કચેરી ખાતે બરવાળા પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરી અને મામલતદાર એ.બી.ગોહીલ અને નાયબ મામલતદાર નિરવ વ્યાસ ની હાજરીમાં રાણપુર માં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયાઓના ત્રાસને લઈને બેઠક યોજાઈ.આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો,વેપારી […]
પીએમશ્રી એમ એસ બી શાળા નં 24 બોટાદ ખાતે યોજાયું શાળાકક્ષાનું. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25
પીએમશ્રી એમ એસ બી શાળા નં 24 બોટાદ ખાતે યોજાયું શાળાકક્ષાનું. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25 બાળકોમાં શિક્ષણ સાથે અવલોકન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુ પીએમશ્રી એમ એસ બી શાળા નં 24 બોટાદ ખાતે નગર પ્રા.શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પ્રતિકભાઇ વડોડરિયા સાહેબના અધ્યક્ષ સ્થાને શાળા કક્ષાએ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવેલ ..શાળાના આચાર્યે બહેનશ્રી ભૂમીબેન પટેલના […]
રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦ની પ્રિ-ઓપનિંગ ઈવેન્ટએ નાગરિકોમાં ભરી દીધું જોમ.
રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦ની પ્રિ-ઓપનિંગ ઈવેન્ટએ નાગરિકોમાં ભરી દીધું જોમ. રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટના આંગણેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ૩.૦ના શુભારંભની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે શહેરીજનોમાં રમત-ગમત માટે જોશ અને ઉત્સાહ ભરતી ખેલ મહાકુંભ પ્રિ-ઓપનિંગ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા અને માહોલમાં જોમ ભરી દીધું હતું. […]
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૪માં માધ્યમિક શાળા (હાઈસ્કુલ) ના બિલ્ડીંગનું લોકાર્પણ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૪માં માધ્યમિક શાળા (હાઈસ્કુલ) ના બિલ્ડીંગનું લોકાર્પણ. રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં રૂ.૧૯.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા (હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ તા.૧૨/૧/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૧ કલાકે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન […]
રાજકોટ શહેર એસ.ટી.નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે.
રાજકોટ શહેર એસ.ટી.નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૫ ના રોજ ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજકોટ ખાતે તા.૪ જાન્યુઆરીના રોજ રૂ.૯૮૦.૩૭ લાખના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. તા.૪ ના રોજ બપોરના ૧ કલાકે વિભાગીય કચેરી, ગોડલ રોડ, એસ.ટી. રાજકોટ ખાતે નવીન ઈન્ફાસ્ટ્રક્ચર બાંધકામ માટે અંદાજીત રૂ.૬૩૭.૩૭ લાખના […]
રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી.
રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી. રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ડિસેમ્બર-૨૦૨૪ના માસમાં વિવિધ ૭ દેશના કુલ ૪૯ વિદેશી મુલાકાતીઓ સહિત ૪૭૭૮ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૪ સ્કુલના ૧૨૬૭ […]
બાળ વિવાહ મુક્ત ભારત, નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બોટાદ તાલુકાના ઝમરાળા ગામે સર્વોદય વિદ્યાલય ના બાળકો સાથે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો
બાળ વિવાહ મુક્ત ભારત, નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બોટાદ તાલુકાના ઝમરાળા ગામે સર્વોદય વિદ્યાલય ના બાળકો સાથે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.કે.ભટ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવની રાહબરીમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન […]









