Gujarat

જૂનાગઢ ખાતે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરની સમીક્ષા બેઠક યોજાય… મહાનગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષીને બે બેઠકને લઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પુંજાભાઇ વંશ, રહીમભાઈ સોરા, દ્વારા સમીક્ષા બેઠક લઈ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું..

જૂનાગઢ ખાતે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરની સમીક્ષા બેઠક યોજાય… મહાનગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષીને બે બેઠકને લઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પુંજાભાઇ વંશ, રહીમભાઈ સોરા, દ્વારા સમીક્ષા બેઠક લઈ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી સહિતના જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા…. જૂનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસનો ભવ્ય વિજય થાય […]

Gujarat

રાજકોટના સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી.

રાજકોટના સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના સંચાલક વિજયભાઈ ડોબરીયા તથા ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીને […]

Gujarat

રાજકોટ વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી.

રાજકોટ વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીના […]

Gujarat

રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું.

રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત […]

Gujarat

રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું.

રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે ૧૦ એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. […]

Gujarat

ઉત્સવ સ્પર્ધાકલામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ

ઉત્સવ સ્પર્ધાકલામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેન તારીખ : 02/12 /2024 ના રોજ “ગરવી ગુજરાત” થીમ આધારિત જીલ્લા કક્ષા કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાં એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ શાળા ની વિધાર્થીની બહેન પંડયા શ્રેયા ધર્મેશભાઈ એ સમગ્ર જીલ્લામાં […]

Gujarat

લાઠી – બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક.

લાઠી – બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને રહીમભાઈ વોરા સહિતના ત્રણ આગેવાનોની પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાતાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા ની આગમી દિવસોમાં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે […]

Gujarat

મધદરિયે ચાલતી માછીમારો વચ્ચે સમસ્યાઓનો નિવારણ લાવતી અમરેલી તથા ભાવનગર પોલીસ

મધદરિયે ચાલતી માછીમારો વચ્ચે સમસ્યાઓનો નિવારણ લાવતી અમરેલી તથા ભાવનગર પોલીસ મે‌. ભાવનગર રેન્જ આઇ.જી. પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ અમરેલી અને ભાવનગરના માછીમારો વચ્ચે દરિયામાં થતી સમસ્યાઓનું નિવારણ લાવવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબ નાઓના સીધાં માર્ગદર્શન […]

Gujarat

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી.

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી. આઈ.જી.ગૌતમ પરમારે પરેડ નું નિરીક્ષણ કર્યુ,પરેડ દરમ્યાન સારો દેખાવ કરતા પોલીસ જવાનોને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા પોલીસ વિભાગમાં દર વર્ષે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઈન્સ્પેકસન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે બોટાદની મુલાકાત લીધી હતી.ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ […]

Gujarat

રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવ ઉજવાયો.

રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવ ઉજવાયો. મંદિર પ્રતિષ્ઠા ને 10 વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસ સુધી કથા-વાર્તા,સાંસ્કૃતિક કાર્યક્રમ, અન્નકૂટ,સંતોના આશિર્વચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રણ દિવસ […]