રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે PGVCL કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું… બોટાદ જિલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી દ્વારા રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને લાઈટને લગતી બાબતોમાં સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વીજ વપરાશના થાંભલા,ટ્રાન્સફોર્મર સેન્ટર,ડિસ્ટ્રીબ્યુશન બોક્સ,તાણીયા ટાવર લાઇટ વગેરે ને કોઈપણ વ્યક્તિએ અડવું […]
Author: Admin
રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરાયું
રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરાયું પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા એ સેફ્ટી ને ધ્યાનમાં રહીને કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ. બોટાદ જીલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા તેમજ ડેપ્યુટી ઇજનેર એન.આર.પાનસુરીયા, ડેપ્યુડી ઇજનેર કે.ડી.ખુંટ,રાણપુર સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર આર.એ […]
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નું એરપોર્ટ ખાતે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રેન્જ આઇ.જી અશોક યાદવ, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ, […]
આજે 13 ડિસેમ્બર પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરૂ ના પુત્ર યશરાજ નો આજે જન્મદિવસ….
આજે 13 ડિસેમ્બર પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરૂ ના પુત્ર યશરાજ નો આજે જન્મદિવસ…. અમરેલી જિલ્લાના બાલાનીવાવ ના રહેવાસી અને પત્રકાર એકતા પરિષદના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ તેમજ શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ અમરેલી ના (નીવાસીતંત્રી) તરીકે સેવા આપતા ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે તેમજ નિષ્પક્ષ,નિડર,તેમજ ઇમાનદાર તરીકે જાણીતા એવા પત્રકાર શ્રી પ્રતાપભાઈ વરૂ ના […]
ગઢડા તાલુકાના ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
ગઢડા તાલુકાના ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. રિપોર્ટર: ભાવેશ પરમાર (બોટાદ ) ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) દ્વારા રાજ્યના બાળકોમાં પડેલ વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે,તેના ભાગરૂપે બોટાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા […]
પુસ્તકાલયો બંધ થતાં જાય અને બ્યુટી પાર્લર વધતા જાય લોકો ને બુદ્ધિ શાળી કરતા બ્યુટી ફૂલ દેખાવ નો શોખ સ્વામી માર્ગીય સ્મિતજી
પુસ્તકાલયો બંધ થતાં જાય અને બ્યુટી પાર્લર વધતા જાય લોકો ને બુદ્ધિ શાળી કરતા બ્યુટી ફૂલ દેખાવ નો શોખ સ્વામી માર્ગીય સ્મિતજી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો “ક્રિયા કેવલમ ઉતરમ અપણા કાર્યો એજ આપણી ઓળખ છે” “પ્રતિજ્ઞા વિના નું જીવન પાયા વગર ની ઇમારત જેવું છે જાણે કે […]
પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત. દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિસર માં શેક્ષણીક સેમિનાર યોજાયો
પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત. દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિસર માં શેક્ષણીક સેમિનાર યોજાયો “શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે” સ્વામી માર્ગીયસ્મિતજી “દીને દીને નવં નવં રોજ રોજ નવા બનો બાજ જેવા સતર્ક બનો” સંજય ભટ્ટ પોડ્યુસર ડાયરેકટર યૂમા ટેલિવિઝન “મેધધનુષ જેવી જીવન માં […]
જી.પી.આઈ.ડી.ના કેસમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરતી સ્પે.જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલી
જી.પી.આઈ.ડી.ના કેસમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરતી સ્પે.જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલી આ બનાવની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં B.N.S.- ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), તેમજ જી.પી.આઈ.ડી. ની કલમ-૩ અન્વયેની ફરિયાદ વિપૂલભાઈ ચાવડા વિરુધ્ધ નોધાયેલ.જે કામે આરોપી વિપૂલભાઈની તપાસનીશ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ.જે કામે આરોપી વિપૂલભાઈ તર્ફે અમરેલીના ધારાશાસ્ત્રી સંજયકુમાર ડી.ચાવડા દ્વારા નામદાર સ્પે. […]
સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ.
*સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ.* ગીતા પાઠશાળા સંસ્થાન – ગઢડા દ્વારા તા.૧૧/૧૨/૨૪ ને બુધવારના રોજ નૂતન કન્યા વિદ્યાલય – ગઢડા ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી મહોત્સવ ની ઉજવણી નિમિત્તે શ્લોકગાન, નિબંધ લેખન અને વક્તૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું મેગા ફાઈનલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીની લંગાળીયા માનસીએ […]
જાફરાબાદ ખાતે આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઈ બોર્ડ કર્મ ચારી મહામંડળ અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન કરવામાં આવ્યું
જાફરાબાદ ખાતે આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઈ બોર્ડ કર્મ ચારી મહામંડળ અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન કરવામાં આવ્યું જાફરાબાદ ખાતે આવેલ આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા પૂર્વ ધારાસભ્ય શ્રી તથા મેરીટાઈ બોર્ડ ના અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા મુલાકાત વખતે કોળી સમાજના અગ્રણી જીવનભાઈ બારૈયા તથા અગ્રણી યોગેશભાઈ બારૈયા દ્વારા અંબરીશભાઈ ડેર […]










