મેંદરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડું સાથે અનરાધાર ધોધમાર વરસાદ ખાબક્યો કાળઝાળ ગરમી વચ્ચે પવનના સુસ્વાટા વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમી થી રાહત ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ મેંદરડા બાયપાસ રોડ અને મેંદરડા દાત્રાણા ખડીયા રોડ પર વૃક્ષો ધરાસાઈ થતાં રોડ બ્લોક થયેલા હતા મેંદરડા શહેરના તમામ રોડ રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં […]
Author: Admin
મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે પલ્સ પોલીયો ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ યોજાયો
મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે પલ્સ પોલીયો ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવના ભાગરૂપે, આજે મેંદરડા હેલ્થ સેન્ટર તેમજ મેંદરડા બસ સ્ટેશન ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા […]
વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની શાનદાર
વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી આજરોજ વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા. શાળા ખાતે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળા સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, ફિમેલ હેલ્થ વર્કરની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય પ્રદિપભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે આ શાળાના નિવૃત્ત શિક્ષક યોગાભ્યાસી જી.વી.જોશી દ્વારા ‘યોગ: કાર્યેષુ કૌશલમ્’ […]
અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ મહેતા માદરે વતન પધારતાં ગ્રામ્યજનોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું.
અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ મહેતા માદરે વતન પધારતાં ગ્રામ્યજનોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું. જામજોધપુર તાલુકાના બગધરા ગામના રાજગોર બ્રહ્મ સમાજનું ગૌરવ એવા આચાર્ય શ્રીરમેશભાઈ મહેતા અમેરિકાથી માદરે વતન પધારવાના હોય, આજરોજ હિરાસર એરપોર્ટ ઉપર શ્રીજયેશભાઈ શીલુ (જામનગર જિલ્લા વિભાગીય પ્રમુખ,રા.બ્રા.જ્ઞા. સેવા સંઘ – રાજકોટ), પ્રદિપભાઈ ચાંવ, અક્ષયભાઈ જોશી, ભુપતભાઈ મહેતા, રમેશભાઈ અજુડીયા, મિલનભાઈ અજુડીયા, […]
વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના મેદાનમાં ૧૦ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી
વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના મેદાનમાં ૧૦ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી (મામલતદારશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, પત્રકારશ્રીઓની ઉપસ્થિતિ) આજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિસાવદર શહેરના નગર પંચાયત હાઈસ્કૂલના પટાંગણમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરી વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ સ્ક્રીનના પડદા ઉપર વિધાનસભા અધ્યક્ષ શ્રીશંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી […]
વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું
વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું આજ તા.૨૦ જૂન ના રોજ વિસાવદરની શૈક્ષણિક સંસ્થા વિવેકાનંદ પ્રા.શાળાના બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મીનભાઇ જાની દ્વારા શાળાના એક – એક બાળકને વૃક્ષના રોપાઓનું વિતરણ કરી, પોત-પોતાના ઘર આંગણામાં રોપી અને વૃક્ષ ઉછેરની જવાબદારી મમ્મી, પપ્પા તથા બાળકને જતન […]
વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું
વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું આજ તા.૨૦ જૂન ના રોજ વિસાવદરની શૈક્ષણિક સંસ્થા વિવેકાનંદ પ્રા.શાળાના બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. શહેર કોંગ્રેસ દ્વારા શાળાના એક – એક બાળકને વૃક્ષના રોપાઓનું વિતરણ કરી, પોત-પોતાના ઘર આંગણામાં રોપી અને વૃક્ષ ઉછેરની જવાબદારી મમ્મી, પપ્પા તથા બાળકને જતન સાથે ઉછેરવાની વાતો […]
દામનગર : ” શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે ૭૫મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો.૯૫ દર્દીઓની આંખ તપાસાઈ.૨૪ દર્દીઓનું મોતિયોનું ઓપરેશન કરાયું.”.
દામનગર : ” શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે ૭૫મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો.૯૫ દર્દીઓની આંખ તપાસાઈ.૨૪ દર્દીઓનું મોતિયોનું ઓપરેશન કરાયું.”. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી ભુરખીયા હનુમાનજી દાદાનાં મંદિરે હળવા વરસાદના વાતાવરણમાં તા.૧૯-૦૬ ને બુધવારે લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી ), ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના […]
ભોપાલ મુકામે ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય અભ્યાસ વર્ગ સંપન્ન
ભોપાલ મુકામે ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય અભ્યાસ વર્ગ સંપન્ન ભોપાલ મુકામે ગુજરાતી સમાજમાં તા.૧૬-૧૭ જૂન ૨૦૨૪ દિવસ- ૨ ભારત રક્ષા મંચ અભ્યાસ વર્ગની શરૂ કરવામાં આવેલ. સૌપ્રથમ મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના ત્યારબાદ ભારત રક્ષા મંચ શૌર્ય ગીતનું સમૂહગાન ભારત માતાની જય, વંદે માતરમના જય ઘોષ સાથે કાર્યક્રમની મંગલ શરૂઆત. બાદ વર્ગ શિબિરમાં […]
ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવા કાયદાની અમલવારી માટે તાલીમ યોજાઈ
ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવા કાયદાની અમલવારી માટે તાલીમ યોજાઈ ચલાલા યુગ નિર્માણ ગાયત્રીવ પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા નવા કાયદાની અમલવારી થવાની હોઈ તે અંતર્ગત પી.એસ.આઈ. ગલચર સાહેબ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનના ભાગીરથભાઈ ધાધલ, યુવરાજભાઈ વાળા સહિતના તમામ પોલીસ સ્ટાફના ભાઈઓ બહેનો ને તાલીમ આપવામાં આવી હતી. […]










