પરિવર્તન એજ જીવંતતા – રેખા પટેલ( ડેલાવર , યુએસએ) પરિવર્તન જે સતત ચાલ્યા કરે છે અને એજ કારણ નીતનવા અનુભવ થયા કરે છે. સ્થિરતા કે સ્થિતપ્રજ્ઞ નિર્જીવ સમા લાગે છે. પરિવર્તન વિના પરિવર્તિત થવાતું નથી. કોઈ એક બદલાવ પછી બીજા રૂપાંતરની વચ્ચેની સરખામણી એકબીજાનું મહત્વ દર્શાવે છે. દરેક ચેતન વસ્તુ પરિવર્તનશીલ હોય છે. પછી એ […]
Author: Admin
ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો
ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો *લોકોને રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઇ* હાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચુંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિ નાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવા નો સર્ગણીય પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો અન્ય સ્પર્ધાત્મક […]
દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.”.
દામનગર :” દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.”. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના પરમ સેવક – ભક્તશ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની ઉજવણી ગામે – ગામ કરવામાં આવી હતી. દામનગર થી માત્ર બે કી.મી.નાં અંતરે આવેલ લાઠી તાલુકાના રાભડા ગામની ભૂમિ ઉપર સ્થાપિત કરવામાં આવેલ તાત્કાલિક હનુમાનજી મંદિર ( […]
મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો દિવસે રેકી કરી રાત્રે છકડો રીક્ષામાં સામાન ભરી પલાયન થઈ જતા મેંદરડા પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા ૧,૩૭૦૦૦ ના મુદ્દામાલ કબજે કર્યા આ અંગે મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એસ.એન સોનારા દ્વારા વિગત આપવામાં આવેલ હતી કે જૂનગઢ જિલ્લાના મેંદરડા થી કેશોદ ગામ સુધીના સીમ વિસ્તારમાં […]
પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના આ પવિત્ર દિવસે સવારે જગ્યા માં મારૂતિયજ્ઞ નું અને બપોરે ૩:૦૦ વાગ્યા થી ૧૦૮ અખંડ હનુમાન […]
રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર.
રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર. રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લાના ૧૦-સંસદીય મતવિસ્તારમાં નિયુક્ત પોલીસ ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝા એ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે ચંદનકુમાર ઝા એ વામ્બે આવાસ યોજના […]
હિટવેવ સામે અગમચેતી એ જ સલામતી: હિટવેવના સંજોગોમાં ખેડૂતોને ખેતી કાર્યો કરતી વખતે સાવચેતી જાળવવા અનુરોઘ
હિટવેવ સામે અગમચેતી એ જ સલામતી: હિટવેવના સંજોગોમાં ખેડૂતોને ખેતી કાર્યો કરતી વખતે સાવચેતી જાળવવા અનુરોઘ મગફળી, કેળ, મગ, શાકભાજી, બાજરી સહિતના ઉનાળુ પાક પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગેની માર્ગદર્શિકા અનુસરવી — અમરેલી તા.૨૩ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી સહિત ઉનાળુ પાક પકવતા […]
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે એપ્રિલ માસની તા.૨૪ અને તા.૩૦ તેમજ મે માસની તા.૪થી એ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે એપ્રિલ માસની તા.૨૪ અને તા.૩૦ તેમજ મે માસની તા.૪થી એ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવશે અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪- અમરેલી લોકસભા મતદાર વિભાગના ઉમેદવારને તેમના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ મુજબ ચૂંટણી લડતા દરેક ઉમેદવારને તેનું નામાંકન થયા તારીખથી તેનું પરિણામ જાહેર […]
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ખર્ચ ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે આઈ.આર.એસ. શ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની નિયુક્તિ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ખર્ચ ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે આઈ.આર.એસ. શ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની નિયુક્તિ ચૂંટણી ખર્ચ બાબતે લોકસંપર્ક અર્થે અમરેલી સ્થિત સર્કિટ હાઉસ ખાતે મળી શકશે — અમરેલી, તા.૨૩ એપ્રિલ, ૨૦૨૪ (મંગળવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ […]
ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો…
ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો… પેટલાદ તાલુકાના ધર્મજ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઇ મથુરભાઈ વણકર કે જેઓ આ શાળાના એચ ટાટ આચાર્ય છે તેમજ બીટના બીટનીરીક્ષક તરીક તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમની વય નિવૃત્તિ તારીખ 31.5.2024 છે.શાળા પરિવારે તેમની સેવાઓના સન્માર્થે વિદાય સન્માન સમારંભ તા 23.4.2024ને મંગળવારને હનુમાન જયંતિના દિવસે રાખેલ […]







