ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના જન્મદિવસ નિમિત્તે. મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે બાળકોને ફળ નું વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ભાભર આગણવાડી કેન્દ્ર નંબર 23 ખાતે બાળકો ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ હોવાથી ભાજપના બક્ષી મોરચા ના પ્રમુખ અમૃતભાઈ વાલી અને તેમના બક્ષીમોરચા ની સાથે સ્વનીમ નગરમાં આવેલી આગણવાડી કેન્દ્ર 23 […]
Author: Admin
માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી
માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડા ખાતે વંથલી રોડ પર ગંગેડી પાસે કાર્યરત છે આ સંસ્થામાં અતિગંભીર દિવ્યાંકતા ધરાવતા 21 જેટલા દિવ્યાંગ બાળકો આશરો લઈ રહેલ છે આ એવા બાળકો છે જેને પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે ભોજન સંડાશ પેશાબ વગેરે […]
જૂનાગઢમાં રા.બ્રા.જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ યોજાશે
જૂનાગઢમાં રા.બ્રા.જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ યોજાશે જૂનાગઢમાં તા.૧૪-૭-૨૦૨૪ ને રવિવારના રોજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ખાતે જ્ઞાતિ સેવા મંડળ આયોજિત તેજસ્વી તારલાઓના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. ગત વાર્ષિક પરીક્ષામાં ધો.૧થી૧૨ માં શ્રેષ્ઠતમ પરિણામ હાંસલ કરનાર ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તથા સ્કુલ બેગ આપી સન્માનિત કરવામાં આવશે. તે જ […]
જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ તારીખ 09/07/2024 ના રોજ ઇગલ એસ્ટેટ ગણપતિજીના મંદિરે યોજવામાં આવ્યો હતો.
જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ તારીખ 09/07/2024 ના રોજ ઇગલ એસ્ટેટ ગણપતિજીના મંદિરે યોજવામાં આવ્યો હતો. આજરોજ આ કાર્યક્રમમાં 600 જેટલા વૃક્ષના રોપાનું વિનામૂલ્ય વિતરણ તથા રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જેસીઆઈ જુનાગઢના પ્રમુખ જેસી ચિરાગ કડેચા, મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા, જેસીઆઈ ઝોન-7ના (ઝોન વાઈસ પ્રેસિડેન્ટ)જેસી […]
વિસાવદરના રામપરા રુપલઆઇ ધામે અષાઢી બીજના પવિત્ર દિવસે વૃક્ષારોપણ કરતા પૂ.આઇ રૂપલમાં.
વિસાવદરના રામપરા રુપલઆઇ ધામે અષાઢી બીજના પવિત્ર દિવસે વૃક્ષારોપણ કરતા પૂ.આઇ રૂપલમાં. ગત વર્ષના ઉનાળુ દિવસોમાં અસહ્ય ઉંચા તાપમાનને કારણે અસહ્ય ગરમી, ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની અનિયમિતતા, ક્લાઈમેટ ચેન્જ આ બધા પરિબળોનું સંતુલન જળવાઈ રહે તેના વિકલ્પ રૂપે વૃક્ષારોપણની તાતી જરૂરિયાત છે. રામપરા રૂપલઆઇ ધામમાં જગદંબા સ્વરૂપ પૂ.રૂપલ આઈએ મંદિરના પરિસર તેમજ આંગણામાં પોતાના વરદ […]
ભેસાણ પાસે પરબધામ અષાઢી બીજ મેળામાં પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાએ શરૂ કરેલ ‘ઈમરજન્સી સેવા કેન્દ્ર
ભેસાણ પાસે પરબધામ અષાઢી બીજ મેળામાં પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાએ શરૂ કરેલ ‘ઈમરજન્સી સેવા કેન્દ્ર ભેસાણ તાલુકાના પરબ ધામમાં અષાઢી બીજ મહોત્સવના મેળામાં વિસાવદર – ભેસાણ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇમર્જન્સી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ. પરબધામના બે દિવસીય મેળામાં પ્રથમ દિવસે ગાદીપતિ પૂ.કરસનદાસબાપુએ ઇમરજન્સી સેવા […]
પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં
તારીખ ૦૫/૦૭/૨૦૨૪ ને શુક્રવાર ને અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં જામનગર સાંસદ શ્રી પૂનમબેન માડમ , અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા સાહેબ ,અમરેલી ના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, શ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા,લાઠી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા,શ્રી રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ […]
વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં દર અમાસે લાખો લોકો ઠાકર દર્શનનો પ્રસાદનો અને કીર્તનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે. ઠાકરના લાખો સેવકોના હૃદયમા વિહળધામ અને પાળિયાદ ઠાકર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે અમાસનું ખૂબ મહાત્મ્ય છે. […]
મેંદરડા વિસાવદર રોડ પર જામકા ચોકડી પાસે ૧.૪૪ લાખ ના વાળની લૂંટ
મેંદરડા વિસાવદર રોડ પર જામકા ચોકડી પાસે ૧.૪૪ લાખ ના વાળની લૂંટ ફોરવીલ માં આવેલા ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ કરી ફરાર મેંદરડા પોલીસને જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરી લુંટારાઓ ને પકડી પાડ્યા આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ સાવરકુંડલાના લીખાણા અને હાલ મેંદરડા ખાતે રહેતા માનવ વાળ લે વેચનો ધંધો કરતા બાલુ ભાઈ ઉર્ફે બાલો […]
RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા ની સુચનાથી ભાવનગર ખાતે મહિપતસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું
RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા ની સુચનાથી ભાવનગર ખાતે મહિપતસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા દ્વારા RAR ફાઉન્ડેશન નું તારીખ 3/7/2024 ના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તેના અનુસંધાને તા. 3/7/24 ના RAR ફાઉન્ડેશન નો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવશે જેમાં ઓલ ગુજરાતના દરેક […]









