માર્ચ 10, 2025: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. શ્રી ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, […]
Author: JKJGS
તેલંગાણા SLBC ટનલ ધરાશાયી; ફસાયેલા લોકોને શોધવા રોબોટ્સ તૈનાત કરવામાં આવશે
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લાના ડોમાલાપેન્ટા ખાતે SLBC ટનલમાં ખોદકામ કરનાર-કમ-લોડરની મદદથી ટનલ બોરિંગ મશીન સપોર્ટ સિસ્ટમના ભાગો દૂર કરવામાં આવી રહ્યા છે. ૨૨ ફેબ્રુઆરી સવારથી શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગની અંદર ૧૪ કિમી અંદર કાટમાળ નીચે ફસાયેલા આઠ વ્યક્તિઓને શોધવામાં સામેલ બચાવ એજન્સીઓને રવિવારે કામગીરીના ૧૬ મા દિવસે થોડી સફળતા મળે તેવી અપેક્ષા છે, જેમાં […]
મુંબઈના નાગપાડામાં નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરવા અંદર ઉતરેલા ૫ કામદારોના મોત
મહારાષ્ટ્રના મુંબઇમાં નાગપાડા ખાતે એક નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરવા માટે અંદર ઉતરેલા ૫ કામદારોના શ્વાસ રૂંધાવાના કારણે મોત થયા છે. જ્યારે ટાંકીની અંદર સફાઈ કરી રહેલા કામદારોને અસ્વસ્થતા અનુભવવા લાગી, ત્યારે ફાયર બ્રિગેડની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. […]
શાહિદ કપૂર અને કરીના કપૂર જયપુર ખાતેની એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા
બૉલીવુડ સ્ટાર્સ શાહીદ કપૂર અને કરીના કપૂર રાજસ્થાનના જયપુર ખાતે એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા હતા. તેમની આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે આ પળને મોમેન્ટ ઓફ ધ યર ગણાવી છે. શાહિદ અને કરીના જયપુરની એક ઇવેન્ટમાં સાથે સ્ટેજ પર જાેવા મળ્યા હતા. કરીનાએ સ્ટેજ પર આવીને ત્યાં […]
મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના અત્યાર સુધીમાં ૨૨૫ શંકાસ્પદ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના અત્યાર સુધીમાં ૨૨૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં ૧૭૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ ની સારવાર ચાલુ છે. ૧૫ વેન્ટિલેટર પર છે. ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કારણે કુલ ૧૨ મૃત્યુ નોંધાયા છે, આમાંથી, ૬ કેસોમાં મૃત્યુનું કારણ ય્મ્જી (હાછ-પગમાં નબળાઈ કે કળતર થવી) હતું અને ૬ કેસોમાં મૃત્યુનું કારણ અનિશ્ચિત હતું. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના […]
ઉત્તર પ્રદેશના નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા વિરુદ્ધ તેમની પત્નીએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવી
રાજા ભૈયા ની તકલીફોમાં વધારો થયો છે, ઉત્તર પ્રદેશના નેતા રઘુરાજ પ્રતાપ સિંહ વિરુદ્ધ દિલ્હીના સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની પત્નીએ તેમના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને તેમની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા […]
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે: હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા આવનારા અઠવાડિયા માટે આગાહી કરી છે કે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે જેના કારણે પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે અને આ અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. દેશની રાજધાનીમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર-સાંજ ઠંડી રહે છે, જાે કે આ […]
મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી; એકનું મોત નિપજ્યું
મણિપુરમાં ફરી એકવાર અશાંતિ નો માહોલ, હિંસા ભડકી ઉઠી છે, કાંગપોકપી જિલ્લામાં કૂકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોની સાથે ભારે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન એકનું મોત નિપજ્યું હતું અને જવાનો સહિત ૨૫થી વધુ લોકો ઘવાયા હતા. મણિપુરમાં ઘણા મહિનાઓ બાદ પરિવહન શરૂ કરાયો હતો અને સરકારી બસો દોડવા લાગી હતી. આ મૂક્ત […]
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમ્સમાં દાખલ; વડાપ્રધાન મોદીએ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ‘એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. ઉપ રાષ્ટ્રપતિ […]
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય રાજધાની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. પીએમ મોદી સાથે યુપીના મુખ્યમંત્રી યોગીએ ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા પણ વાટાઘાટો […]










