હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને જેલમાંથી લેવા આવી સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એક વાર ૩૦ દિવસની પેરોલ મળી છે. હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને સવારે જેલમાંથી લેવા આવી હતી. રામ રહીમને ઓક્ટોબર ૨૦૨૪માં પેરોલ પણ મળ્યો હતો. આ દરમિયાન રામ રહીમને ૨૦ દિવસ માટે પેરોલ પર છોડવામાં […]
Author: JKJGS
૧૮મી લોકસભાનું ચોથું સત્ર શુક્રવાર, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ શરૂ થશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૨૫થી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૩૧ જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન પછી, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. લોકસભા સચિવાલય દ્વારા […]
૭૬માં પ્રજાસત્તાક દિવસ સમારોહનું સમાપન વિજય ચોક ખાતે મધુર બીટિંગ રીટ્રીટ સમારોહની સાથે થશે
રાયસીના હિલ્સ પર અસ્ત થતા સૂર્યની ભવ્ય પૃષ્ઠભૂમિમાં, પ્રતિષ્ઠિત વિજય ચોક ખાતે તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૭૬માં પ્રજાસત્તાક દિવસ સમારોહના સમાપન પ્રસંગે બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન ભારતીય ધૂનોના સૂરોમાં ડૂબી જશે. ભારતીય સેના (ૈંછ), ભારતીય નૌકાદળ (ૈંદ્ગ), ભારતીય વાયુસેના (ૈંછહ્લ) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (ઝ્રછઁહ્લ)નાં બેન્ડ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ […]
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને માનસિક રીતે અશક્ત સગીર છોકરાને ઈસ્લામમાં પરિવર્તિત કરવાના આરોપી મૌલવીને જામીન આપવાનો ઈન્કાર કરવા બદલ સખત ઠપકો આપ્યો
જામીન આપવી એ વિવેકબુદ્ધિની બાબત છે પરંતુ તેનો અર્થ એ નથી કે ન્યાયાધીશ ધર્માંતરણને ખૂબ જ ગંભીર મામલો માનીને જામીન આપવાનો મનસ્વી રીતે ઇનકાર કરી શકે દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને માનસિક રીતે અશક્ત સગીર છોકરાને ઈસ્લામમાં પરિવર્તિત કરવાના આરોપી મૌલવીને જામીન આપવાનો ઈન્કાર કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું […]
દિલ્હીના બુરાડી વિસ્તારમાં ૪ માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ; ૧૫થી વધુ લોકો દટાયા હોવાની આશંકા
દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક હ્ર્દયદ્રાવક ઘટના બની હતી, જેમાં ચાર માળની એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ છે. આ ઘટનામાં ૨૦ લોકોને કાટમાળ હેઠળ દબાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ પૂરજાેશમાં બચાવ અભિયાન શરૂ […]
મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના ૧૦૧ કેસ નોંધાયા; ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર, એકનું મોત
કેસોને ધ્યાનમાં રાખીને પુણેનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી ગુઇલેન-બેરે સિન્ડ્રોમનાકારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે, પુણેમાં ય્મ્જી ના ૧૦૧ કેસ નોંધાયા છે, સંક્રમિત ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એક દર્દીનું મોત પણ થયું છે. આ બીમારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પુણેનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. આ કોઈ […]
ઉત્તર પ્રદેશના બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવમાં લાડુ ઉત્સવ દરમિયાન સ્ટેજ ધરાશાયી; ૫થી વધુના મોત
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં, ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવમાં લાડુ ઉત્સવ દરમિયાન પરિસરમાં બનેલું લાકડાનું સ્ટેજ અચાનક ધરાશાયી થઈ ગયું હતું જેમાં ઘણા લોકો આ સ્ટેજ નીચે દટાઈ ગયા. આ અકસ્માત બાદ કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત બાબતે મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા […]
ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન માં ટોળાનો હુમલો, પથ્થરમારો અને તોડફોડના કારણે મુસાફરોમાં ડરી ગયા
ઝાંસીથી પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન પર અમુક અસામાજીક તત્વો દ્વારા હરપાલપુર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલાખોરોએ ટ્રેનમાં તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. આ ઘટના ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ ટ્રેન પર એટલો ખતરનાક હુમલો કર્યો કે […]
મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નામોની સૂચિ તૈયાર કરવા માટે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં સર્ચ સમિતિની રચના
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરવા માટે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં એક સર્ચ સમિતિની રચના કરવામાં આવી છે. એક આદેશને ટાંકીને સૂત્રોએ સોમવારે (૨૭ જાન્યુઆરી, ૨૦૨૫) આ માહિતી આપી હતી કે આ સમિતિના ૨ સભ્યોમાં નાણા વિભાગના સચિવ અને કર્મચારી અને તાલીમ વિભાગના સચિવનો સમાવેશ થાય […]
ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયાની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના સચિવ તરીકે ફરી એકવાર નિમણૂક
રાજકોટ સેવાકીય પ્રવૃત્તિની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારૂ જીવન એક જ મારો સંદેશ જેવી સમાજ સેવા કેન્દ્ર દ્વારા શ્રીમતી સોનલબેન ડાંગરિયા નો સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમ તેમજ તમામ સમાજ પ્રત્યેનો કર્તવ્ય નિષ્ઠા ભાવ સાથે સંકલ્પિક અને સમર્પિત નિસ્વાર્થ સેવા એમના કાર્યક્ષેત્રમાં અનગણત સેવા કાર્યો સાથે શ્રીમતિ સોનલબેન ડાંગરિયા નારી શક્તિના પ્રેરણા સ્ત્રોત […]










