આ હોમિયોપેથી સારવારની સવિસ્તર સમજ આપતા કેમ્પમાં ડો. અમી પાંધી દ્વારા વિદ્યાર્થીનીઓને હઠીલા દર્દોની સવિસ્તર સમજ પણ આપવામાં આવી હતી રાજકોટના મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલી રાજકોટ કેળવણી મંડળ સંચાલિત કોટક સ્કુલમાં રાજકોટના હોમિયોપેથિક ડો. અમી પાંધીનો હોમિયોપેથી સારવાર વિશે સવિસ્તાર માહિતી આપતો સેમિનાર તા. ૩૦- ૧૧-૨૪ ને શનિવારના રોજ સ્કૂલના સભાગૃહમાં યોજાયેલ.આ સેમિનારમાં રાજકોટના […]
Author: JKJGS
શ્રી નિવાસી અંધ વિદ્યાલય અને લોક વિદ્યા મંદિર – થોરડી ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી” કરવામાં આવી.”
તારીખ ૩ જી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ શ્રી લોક સેવક સંઘ ગઢડા સંચાલિત શ્રી નિવાસી અંધ વિદ્યાલય -થોરડીમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.આજરોજ સૌપ્રથમ પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી નિવાસી અંધ શાળાના મ.શિક્ષક સંજયભાઈ પંડ્યા દ્વવારા લોક વિદ્યા મંદિર થોરડીના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ટ્રસ્ટી કાંતિદાદા પરસાણા તેમજ આચાર્યશ્રી તેમજ શિક્ષક સ્ટાફ ગણને આજના દિવસ […]
શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રાકૃતિક શિબિર ચીખલકુબા મુકામે યોજાઈ
તાજેતરમાં શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રાકૃતિક શૈક્ષણિક શિબિર ધારી પૂર્વવન વિભાગ દ્વારા ચીખલકુબા કેમ્પ સાઈડ ખાતે યોજાઇ હતી,જેમાં શાળાના ૨૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષક રમેશભાઈ ચારિયાએ ભાગ લીધો હતો. કેમ્પસાઈટ પરથી વન ભ્રમણ દરમિયાન પશુઓ, પક્ષીઓ, સરીસૃપ પ્રાણીઓ, કીટકો,જમીન, આકાશ વિશેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. જળ એ જીવન, પાણી બચાવો, વૃક્ષ છેદન અટકાવો, […]
ઓલપાડની ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સાયણ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ભેટ સ્વરૂપે સાંસ્કૃતિક ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા
ભારત વિકાસ પરિષદ, સૂર્યનગરી શાખા દ્વારા સરાહનીય સખાવત ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સાયણ સંલગ્ન તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભારત વિકાસ પરિષદ, સૂર્યનગરી શાખા (સુરત) દ્વારા સાંસ્કૃતિક ડ્રેસ વિતરણ કાર્યક્રમ અત્રેની સાયણ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. યજમાન શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગતગીત રજૂ કર્યા બાદ સાયણનાં કેન્દ્રાચાર્ય સેજલબેન રાઠોડે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો […]
સંતશ્રી આપાલાખાની ૨૪૪ મી જન્મજયંતિ સાવરકુંડલામાં ઉજવાશે
સાવરકુંડલામાં આગામી તા. ૮/૧૨/૨૦૨૪ ના રવિવારના રોજ સંતશ્રી આપાલાખાની ૨૪૪ મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાશે જેમાં સવારે મંગળા આરતી, સમાધી પૂજા, ધ્વજારોપણ કરવામાં આવશે. ત્યારબાદ સામૈયંના દર્શન સવારે ૯-૦૦ કલાકે થશે. મહાપ્રસાદનું આયોજન સાંજે ૭-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. જયારે સંતવાણી રાત્રીના ૧૦ કલાકે રાખેલ છે. જેમાં સુનીલભાઈ પરમાર, જયેશભાઈ પરમાર અને નરશીભાઈ સોલંકી […]
માણાવદર નગરપાલિકા દ્વારા વેપારીઓને કચરો જ્યાં ત્યાં ન ફેંકવા કડક સૂચના અપાઇ
સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત *સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2018* ના માણાવદર શહેરમાં અમલીકરણ માટે *નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસની* તમામ વ્યવસાયિકો દ્વારા અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મામલતદારશ્રી અને ચીફ ઓફિસર શ્રી દ્વારા મળેલ સૂચના અનુસંધાને આજરોજ *તારીખ 5 /12/2024 ના રોજ* નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મેહુલભાઈ દાવડા સીટી મેનેજર શ્રી રાજભાઈ […]
બાંટવા શહેર કોંગ્રેસ દ્વારા કૌશલ્ય ટ્રેનિંગ શિબિર યોજાઈ
બાંટવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગમી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત બાંટવામાં શ્રી લાડી લોહાણા સિંધી પંચાયતની વાડી ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત કૌશલ્ય ટ્રેનિંગ શિબિર યોજાઈ હતી જેમાં પ્રોજેક્ટર દ્વારા લાઈવ પ્રસારણ કરી માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા તેમજ જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જશુબેન બારડ, કો.ઓર્ડીનેટર ક્રિષ્નાબેન પટેલ, PCC સેક્રેટરી […]
દૈનિક રાશિફળ (05/12/2024)
મેષ આજના દિવસે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. આ રાશિ ના વેપારીઓ ને આજે પોતાના ઘર ના તે સભ્યો થી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા। સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા […]
વિશ્વ એઇડ્સ દિવસ (જાગૃતિ કાર્યક્રમ સાવરકુંડલા) નિમિત્તે એ.ડી.એન.પી.+ સંસ્થા દ્વારા સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત ચાણક્ય ટ્યુશન ક્લાસીસ સાવરકુંડલા ખાતે એચ. આઈ. વી. અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. એઇડ્સ સાથે લોકોના સંગઠનની સ્થાપના તારીખ ૦૬-૦૧-૨૦૦૫ તારીખ ના રોજ કરવામાં આવી. આ સંસ્થા એચ.આઈ.વી. એઇડ્સ સાથે જીવતા લોકો માટે કામ કરે છે. આ સંસ્થા હાલ માં સમગ્ર પ્રોજેકટ ચાલે છે તે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ લીવીંગ વિથ HIV AIDSના ટેકનીકલ સહયોગથી સંકલનથી કામ કરે છે. અમરેલી […]
ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં બાળકોએ પોતાનાં જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લીધી
ઓલપાડ નગર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં બાળકો પોતાનાં જન્મદિવસની ઉજવણી ચોકલેટ વહેંચીને નહીં, પરંતુ પોતાની શાળા કે પોતાનાં ઘરે વૃક્ષારોપણ કરી જન્મદિવસ યાદગાર બનાવે છે. નવા વર્ષથી આ પ્રશંસનીય બીડુ ઉપાડવાનો વિચાર શાળાનાં ઉપશિક્ષિકા જાગૃતિ પટેલે અમલમાં મૂક્યો, જેને શાળા સ્ટાફગણ સહિત બાળકોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. શાળાનાં આચાર્ય અમિત […]










