વિશ્વભરમાં અનેક દેશોમાં ભૂકંપનો આંચકો ક્યારેક ક્યારેક આવતો હોય છે અને જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધારે હોય ત્યારે અનેકવાર મોટું નુકસાન પણ સર્જાતું હોય છે. જેમાં જાનમાલનું નુકસાન પણ ભોગવું પડતું હોય છે. ભારતમાં પણ અનેકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ત્યારે વર્ષો પેહલા ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાથી મોટું જાનમાલને નુકસાન સર્જાયું હતું. ગઈ મોડી રાત્રે […]
Author: JKJGS
ગે.કા દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર સબંધી ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે […]
છોટાઉદેપુર જિલ્લામાં બિરસા મુંડા ની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા તથા વિવિધ કાર્યક્રમ યોજાયા
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આદિવાસી સમાજ અને યુવાનો દ્વારા વીર શહીદ અને આદિવાસીઓના મસીહા વીર બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી આજરોજ ઉજવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલ નગરપાલિકા કમ્પાઉન્ડમાં આવેલી બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાને આજરોજ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ […]
બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે રન ફોર બીરસા તથા ચિત્ર સ્પર્ધા તેમજ વાકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમ યોજાયા
બીરસા મુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે આયોજિત કાર્યકમ માં સવારે છ વાગ્યે બીરસા મુંડા સર્કલથી શરૂ કરી જેમાં ૧૨ થી ૧૭ વર્ષ સુધી યુવાનો અને મહિલાઓ માટે અઢી કિલોમીટર તથા ૧૮ વર્ષ થી ઉપર ની ઉંમર માટે પાંચ કિલોમીટર સુધી રન ફોર બીરસા મેરેથોન દોડ યોજાય હતી. જેમાં ૧૦૦ થી વધુ દોડવીરો […]
ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને સબજેલ છોટાઉદેપુરનાં સંયુક્ત ઉપક્રમે જનનાયક બીરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટનાં મંત્રી મનુભાઈ રાઠવા, તેમજ સભ્યો નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, મનિષભાઇ રાઠવા,ડો જયેશ રાઠવા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી બંદીવાન કેદીઓને બીરસા મુંડાનાં જીવન ચરિત્ર વિશે વિસ્તૃત […]
માત્ર એક વર્ષના બાળકની વ્હારે આવતી સાવરકુંડલા પોલીસ તેમજ શ્રી વીરદાદા જસરાજ સેના
જિંદગી ઐસી ભી હોતી હૈ, પતા ન થા, લોગ યહાઁ કૈસે ગુજારા કરતે હૈ, પતા ન થા..! કૈસે સજદા કરે દર પર તેરે પતા ન થા.. ન થા હોશ ઉનકે ચહેરે પર યે એહસાસ લેકર, જમાનેમેં કુછ લોગ ઇન્સાનિયત કે ભી પુજારી થે પતા ન થા… ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આજુબાજુ સાવરકુંડલા શહેરમાં આવેલ નાવલી […]
આગામી તા.૦૧.૦૧.૨૦૨૫ થી તા.૦૧.૧૦.૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક
મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત રાજ્યભરમાં તા.૧૭ નવેમ્બર તથા તા.૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૨૪ […]
આગામી મહાકુંભ ૨૦૨૫માં AI અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે
પહેલીવાર મહાકુંભ માટે વિકસિત કરવામાં આવી રહ્યું છે “કુંભ સહાયક” નામક ચેટબોટ ચેટબોટની મદદથી શ્રદ્ધાળુઓ ગુજરાતી ભાષા સહિત ૧૦થી વધુ ભાષાઓમાં લખી-બોલીને સૂચનાઓ મેળવી શકશે મહાકુંભ ૨૦૨૫ દેશની વિરાસત અને વિકાસના વિઝનનું સૌથી મોટું ઉદાહરણ બની રહ્યો છે. એક બાજુ મહાકુંભ વિશ્વની પ્રાચીનતમ સનાતન પરંપરાઓનો વાહક છે, તો બીજી બાજુ તે આધુનિક ટેક્નોલોજી સાથે જાેડાઇને […]
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે MOU સંપન્ન થયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની મેઈક ઇન ઇન્ડિયા પહેલને આ MOU થી વેગ મળશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ટેક લેન્ડસ્કેપમાં વધુ એક સીમાચિન્હ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર સ્ર્ંેં કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું […]
વિદેશમાં વસવાટનો મોહ છોડી એક મહિલાએ પ્રાકૃતિક કૃષિ થકી શરૂ કરી જમીન – માટીની આરાધના
વિદેશમાં વસવાટનો મોહ છોડી પોતાના વતન વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે સ્થાયી થયેલા નયનાબેન દવે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક કૃષિ થકી જમીન અને માટીની સાધના કરી રહ્યા છે. રાસાયણિક ખાતો અને જંતુનાશકોનો ઉપયોગ વિના તેમના દ્વારા થતી પ્રાકૃતિક કૃષિને પરિણામે ગુજરાતમાં સૌથી વધુ ઓર્ગેનિક કાર્બન ધરાવતી જમીનો પૈકીના એક ખેડૂત બન્યા છે. નયનાબેનની પ્રાકૃતિક […]










