Gujarat

સુરતમાં એક લક્ઝરી ચાલકે આઠ વાહનોને ટક્કર મારતા ચાર લોકોનું મોત

સુરતમાં લક્ઝરી બસ યમદૂત બનીને ત્રાટકી હતી. કનૈયા ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. સુરતમાં લક્ઝરી બસ યમદૂત બનીને ત્રાટકી હતી. કનૈયા ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. તેણે તેમા સાતથી આઠ વાહનોને ટ્રક મારી હતી. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પાસે […]

Gujarat

અમદાવાદનાં કાલુપુરમાં બી.આર.ટી.એસ બસમાં આગ લાગતાં અફરાતફરીમાં અમુક લોકો ઘાયલ

અમદાવાદમાં કાલુપુર બી.આર.ટી.એસ બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી છે. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. અમદાવાદમાં કાલુપુર બી.આર.ટી.એસ બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી છે. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ […]

Gujarat

સુરેન્દ્રનગરનાં સુદામડા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગ થયું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ માં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટના જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બની હતી. ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ માં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા […]

Gujarat

પાટણનાં હાજીપુરા ગામમાં એક ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થવાની ઘટના સામે આવી

પાટણમાં હાજીપુર માં સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે બાલીસણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. પાટણમાં હાજીપુર માં સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ […]

Gujarat

હિંમતનગરના એક જાણીતા બિલ્ડરે દવા પીને આત્મહત્યા કરી

બિલ્ડરે ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કન્સ્ટ્રકશન સાઇટ ચલાવતા બિલ્ડરે આત્મહત્યા કરી છે. બે મહિના અગાઉ પિતા-પુત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘર્ષણની ઘટના પછી બિલ્ડરની આત્મહત્યાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હિંમતનગરમાં જાણીતા બિલ્ડરે દવા પીને આત્મહત્યા કરી છે. બિલ્ડરે ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કન્સ્ટ્રકશન સાઇટ ચલાવતા બિલ્ડરે આત્મહત્યા […]

Gujarat

પાંચ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો, સિહોર અને ઘોઘામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

ભાવનગરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ ઠંડા પવન ફૂંકવાના શરૂ થયા હતા અને વાદળોના ગડગડાટ થયા બાદ વીજળીના ચમકારા આકાશમાં નજરે પડ્યા હતા, મોડીરાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે પાંચ તાલુકાઓમાં અને છેવડાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોડી રાત્રે બે કલાકમાં જ સિહોર અને ઘોઘા પંથકના ગામોમાં ધોધમાર […]

Gujarat

હત્યાના ગુનામાં 2009થી ફરાર આરોપીને અંબાજી પોલીસે રાજસ્થાનથી પકડી પાડ્યો

અંબાજી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલા કોટેશ્વર વિસ્તારમાં 2009માં મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં સંકળાયેલા ત્રણ આરોપીઓ હતા, જેમાંથી બે આરોપીઓને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ એક આરોપી જેનું નામ રમેશ પરમાર છે, જે છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો. હાલમાં બનાસકાંઠા જિલ્લા એસપીના સૂચન મુજબ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો […]

Gujarat

નખત્રાણા-ગંગોણ રેલવે ટ્રેક પર એન્જિનની હડફેટે 6 થી 7 ગાયના મોત

ભુજથી નલિયા રેલવે ટ્રેકનું પરીક્ષણ ચાલુ છે, હજુ તો રેલ સેવા શરૂ પણ નથી થઇ તે પહેલાં નખત્રાણાથી ગંગોણ રેલવે ટ્રેક પર દોડતા એન્જિનની હડફેટે 6થી 7 ગાયનો ભોગ લેતાં ગૌપ્રેમીઓમાં કચવાટ સાથે રોષની લાગણી ફેલાઇ હતી. ગંગોણ, વિભાપર, મોસુણા વગેરે માલધારી વસતીના ગામો હોતાં પશુધનની મોટી સંખ્યા છે. આ ગામોને સાંકળતા રેલવે ટ્રેકની આસપાસ […]

Gujarat

ભચાઉના આધોઈની પ્રસુતાને તાકીદની સારવાર આપી 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવાઈ

ભચાઉ તાલુકાના અધોઈ ગામમાં રહેતાં રસીલાબેન જગદીશભાઈ કોલીને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા પરિજન દ્વારા 108 ઇમરજન્સી સેવામાં કોલ કરાયો હતો. આ કોલ સમાખીયાલી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને મળતા હાજર કર્મચારીઓ ઇએમટી કિરણ જોષી અને પાઈલોટ અસગરભાઈ કુરેશી તુરંત 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. અધોઇથી પેસન્ટને લઇ 108 એમ્બ્યુલન્સ […]

Gujarat

શાપર મામાં સાહેબ મંદિરે શરદપૂનમ નિમિતે બાળાઓ ને લાણી વિતરણ કરાય 

કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર પોતાની અનેક સેવાકીય પ્રવુતિથી પ્રચલિત છે. જેમ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નું જાજરમાન આયોજન કરાયું હતું.જેમા નવે નવ દીવસ સુધી અવનવા પ્રાચીન અર્વાચીન રાસો બાળાઓ એ રજુ કરી રમઝટ બોલાવી હતી.તેમજ઼ નવે નવ દિવસ બાળાઓ ને વિવિધ દાતાઓ […]