Gujarat

પાંજરાપોળમાં બાળકોના હાથે ગાયોને 200 કીલો લાડવા, રોટલી તેમજ ઘાસ સહિતનું વિતરણ કરાયું

જામનગરમાં કે. ડી. શેઠ ઉપાશ્રયના 22 વર્ષ પૂર્ણ થઈ 23મા વર્ષના પ્રવેશ ગોંડલ સંપ્રદાયના જશ ઝવેર સમય પ્રભા દિવ્ય ગુરૂણીના શિષ્ય પ.પૂ. હર્ષાબાઈ સ્વામીની પુણ્યતિથિ નિમિતે પ.પૂ. મંજુલાબાઈ સ્વામીના કાલધર્મ પામતા તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ પ.પૂ. તપસ્વીરત્ન વિશાખાબાઈ સ્વામી, પ.પૂ. કુંદનબાઈ સ્વામી, પ.પૂ. માલતીબાઇ સ્વામી આદિ થાણા 2 તેમજ પ.પૂ. હંસાબાઈ સ્વામી આદિ થાણા 2 પ.પૂ. […]

Gujarat

જામનગરમાં ફ્લેટમાં આગ, 55 વર્ષીય પ્રૌઢનું મૃત્યુ

જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલિયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય પ્રૌઢ ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. આગની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડીને ફાયરકર્મીઓ અંદર પ્રવેશ્યા હતા. બે ફાયર ટેન્ડરની […]

Gujarat

પાલનપુરમાં મુંબઈના ઉદ્યોગપતિ સમાજસેવી રાજીવ મહેતાનું બનાસ રત્ન એવોર્ડથી સન્માન

પાલનપુરમાં માનવતા અને સેવા ભાવનાનો ગૌરવસભર ક્ષણ સર્જાયો હતો, જ્યાં મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજીવ મહેતાને તેમની નિસ્વાર્થ સમાજસેવા બદલ પ્રતિષ્ઠિત બનાસ રત્ન એવોર્ડ 2025-26થી સન્માનિત કર્યા હતા. કોરોના કાળમાં હજારો લોકોની મદદથી તેઓ સેવા અને સંવેદનાનો જીવંત ઉદાહરણ બન્યા હતા. પાલનપુરમાં માનવતા અને સેવા ભાવનાનો ગૌરવસભર ક્ષણ સર્જાઈ હતી. જ્યાં પાલનપુરના પનોતા પુત્ર અને મુંબઈ […]

Gujarat

ડીસા નજીક બનાસ નદી કિનારે યુવકનો મૃતદેહ મળ્યો

ડીસા તાલુકાના માલગઢથી ડીસા તરફ જતા રસ્તા પર બનાસ નદીના કિનારે ગટરના પાણીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાણીમાં ફૂલી ગયેલો અને દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ તરત જ ફાયર-ફાઇટર ટીમ અને પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ ડીસા ફાયર-ફાઇટર ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર […]

National

તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા

તેલંગાણા જાગૃતિના પ્રમુખ અને ભૂતપૂર્વ સંસદસભ્ય કાલવકુંતલા કવિતાએ શનિવારે એક નવી રાજકીય પાર્ટી, “તેલંગાણા રાષ્ટ્ર સેના” ની શરૂઆત કરી અને પાંચ મુદ્દાનો રાજકીય એજન્ડા પણ જાહેર કર્યો. હૈદરાબાદની બહાર મેડચલ ખાતે એક ખાનગી કન્વેન્શન સેન્ટરમાં એક વિશાળ સભાને સંબોધતા, કવિતાએ કહ્યું કે તેલંગાણા રાષ્ટ્ર સેનાની રચનાનો હેતુ “સામાજિક તેલંગાણા” (સામાજિક ન્યાય સાથે તેલંગાણા) ની સ્થાપના […]

National

રામ માધવની ટિપ્પણી પર રાહુલ ગાંધીએ RSSને ‘રાષ્ટ્રીય શરણાગતિ સંઘ‘ ગણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રશિયન તેલ આયાત પર RSS નેતા રામ માધવની તાજેતરની “તથ્યપૂર્ણ રીતે ખોટી” ટિપ્પણીઓ બદલ તેમની ટીકા કરી હતી, તેમને સંઘના “સાચા સ્વભાવ”નું પ્રતિબિંબ ગણાવ્યું હતું. ગાંધીએ સંઘ પર “શરણાગતિ સંઘ” હોવાનો આરોપ લગાવ્યો હતો અને સંગઠનને “ફરઝી” ગણાવ્યું હતું. “રાષ્ટ્રીય શરણાગતિ સંઘ. નાગપુરમાં ફરઝી રાષ્ટ્રવાદ. યુએસએમાં શુદ્ધ ગુલામી. રામ માધવે ફક્ત […]

National

ભાજપમાં જાેડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ ૨‘ નો કટાક્ષ કર્યો

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ છ અન્ય સાંસદો સાથે ભાજપમાં ભળી ગયા બાદ છછઁ નેતા અરવિંદ કેજરીવાલ પર પહેલો હુમલો કર્યો છે. તેમણે કેજરીવાલ સામે ભાજપના ‘શીશ મહેલ ૨‘ના આરોપનું સમર્થન કર્યું અને કહ્યું કે છછઁએ આત્મનિરીક્ષણ કરવું જાેઈએ. રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યું કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન, જેને ભાજપ દ્વારા અગાઉ ‘શીશ મહેલ‘ તરીકે […]

National

CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, વિપક્ષી પક્ષોએ રાજ્યસભામાં એક નવી નોટિસ રજૂ કરી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે પ્રસ્તાવ લાવવાની માંગ કરવામાં આવી હતી, સૂત્રોએ જણાવ્યું હતું. કુમારના “સાબિત ગેરવર્તણૂક” પર વિપક્ષના નવા આરોપોમાં “આદર્શ આચારસંહિતાના અમલમાં સતત પક્ષપાતી અસમપ્રમાણતા”નો સમાવેશ થાય છે, જેમાં ૧૮ એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “રાષ્ટ્રને સંબોધન” સામેની […]

National

‘અરવિંદ કેજરીવાલે મને પોતાના ઘરમાં ગુંડા દ્વારા માર માર્યો હતો‘: સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, તે ભાજપમાં જાેડાઈ છે, કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ કારણ કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખે છે. આમ આદમી પાર્ટીને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેમના અને રાઘવ ચઢ્ઢા સહિત તેના સાત રાજ્યસભા સાંસદો રાજીનામું આપીને ભગવા પક્ષમાં જાેડાયા હતા. પોતાના ર્નિણય […]

International

ઈરાની તેલના પરિવહન માટે અમેરિકાએ ચીની રિફાઇનરી અને ૪૦ અન્ય શિપર્સ પર પ્રતિબંધ મૂક્યો

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે શાંતિ કરાર પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા રહ્યા છે, ત્યારે અમેરિકાએ ચીન સ્થિત એક ઓઇલ રિફાઇનરી અને ૪૦ અન્ય શિપિંગ કંપનીઓ પર ઇરાની તેલના પરિવહનમાં કથિત સંડોવણી બદલ પ્રતિબંધો લાદવાનો ર્નિણય લીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઇજિંગ મુલાકાતના થોડા અઠવાડિયા પહેલા જ આ પગલું લેવામાં આવ્યું છે જ્યાં તેઓ તેમના ચીની […]