કેસોને ધ્યાનમાં રાખીને પુણેનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી ગુઇલેન-બેરે સિન્ડ્રોમનાકારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે, પુણેમાં ય્મ્જી ના ૧૦૧ કેસ નોંધાયા છે, સંક્રમિત ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એક દર્દીનું મોત પણ થયું છે. આ બીમારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પુણેનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. આ કોઈ […]
Author: JKJGS
ઉત્તર પ્રદેશના બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવમાં લાડુ ઉત્સવ દરમિયાન સ્ટેજ ધરાશાયી; ૫થી વધુના મોત
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં, ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવમાં લાડુ ઉત્સવ દરમિયાન પરિસરમાં બનેલું લાકડાનું સ્ટેજ અચાનક ધરાશાયી થઈ ગયું હતું જેમાં ઘણા લોકો આ સ્ટેજ નીચે દટાઈ ગયા. આ અકસ્માત બાદ કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત બાબતે મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા […]
ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન માં ટોળાનો હુમલો, પથ્થરમારો અને તોડફોડના કારણે મુસાફરોમાં ડરી ગયા
ઝાંસીથી પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન પર અમુક અસામાજીક તત્વો દ્વારા હરપાલપુર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલાખોરોએ ટ્રેનમાં તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. આ ઘટના ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ ટ્રેન પર એટલો ખતરનાક હુમલો કર્યો કે […]
મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નામોની સૂચિ તૈયાર કરવા માટે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં સર્ચ સમિતિની રચના
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરવા માટે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં એક સર્ચ સમિતિની રચના કરવામાં આવી છે. એક આદેશને ટાંકીને સૂત્રોએ સોમવારે (૨૭ જાન્યુઆરી, ૨૦૨૫) આ માહિતી આપી હતી કે આ સમિતિના ૨ સભ્યોમાં નાણા વિભાગના સચિવ અને કર્મચારી અને તાલીમ વિભાગના સચિવનો સમાવેશ થાય […]
ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયાની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના સચિવ તરીકે ફરી એકવાર નિમણૂક
રાજકોટ સેવાકીય પ્રવૃત્તિની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારૂ જીવન એક જ મારો સંદેશ જેવી સમાજ સેવા કેન્દ્ર દ્વારા શ્રીમતી સોનલબેન ડાંગરિયા નો સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમ તેમજ તમામ સમાજ પ્રત્યેનો કર્તવ્ય નિષ્ઠા ભાવ સાથે સંકલ્પિક અને સમર્પિત નિસ્વાર્થ સેવા એમના કાર્યક્ષેત્રમાં અનગણત સેવા કાર્યો સાથે શ્રીમતિ સોનલબેન ડાંગરિયા નારી શક્તિના પ્રેરણા સ્ત્રોત […]
અમરેલી એસ.પી. સંજય ખરાત સાહેબની સરાહનીય કાર્યપદ્ધતિ
હાલમાં અમરેલી જિલ્લામાં કેટલાક લોકોના દ્વારા મીડિયા અને રાજકીય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોલીસ વિભાગ અને ખાસ કરીને અમરેલી પોલીસની છાપ દૂષિત કરવાની કોશિશ થાય છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આવા લોકો પોતાના અંગત હિત માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જે ન માત્ર પોલીસ વિભાગની સન્માનિત છબીને નુકસાન પહોંચાડે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા પ્રત્યે […]
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ શાળા
આવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલ તમામને સંસ્થાના સંતો દ્વારા અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવેલ અમરેલી જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક દિન સાવરકુંડલા મુકામે વી.જે. પારેખ હોસ્પિટલના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો જેમાં આદરણીય કલેકટર સાહેબ સહિતનાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્તુત થયેલ સાવરકુંડલાની શાળાઓ તથા કોલેજોની અલગ અલગ કૃતિઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ સાવરકુંડલાનાં વિદ્યાર્થિઓનો પ્રથમ […]
સાવરકુંડલા શહેરના એક સાવ સામાન્ય દેખાતાં પણ હંમેશને માટે કંઈક ઈનોવેટિવ સંશોધન દ્વારા સમાજને અચંબિત કરનારા વિષ્ણુભાઈ ભરાડ
સાવરકુંડલા શહેરના વિષ્ણુભાઈ ભરાડ એટલે પોતાના મનોમંથન અને સંશોધન દ્વારા સતત સમાજને અચંબિત કરનાર એક અજબ સંશોધક.. મનુષ્યના વૃધ્ધત્વ રોકવા માટે સતત ચિંતનશીલ એક સાવ ચાર ચોપડી ભણેલ અલગારી સંશોધક. ક્ષીણ થતાં કોષો અને નસ નાડીઓને રીજનરેટ કરી શકાય છે એમ વિષણુભાઈનું દ્રઢ માનવું છે.. કોઈ એલન મસ્ક જેવા ટેકનોક્રેટ બિઝનેસમેનની નજર જો આ વિષણુભાઈના […]
શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં “ગણતંત્ર દિવસ”ની ઉજવણી કરવામાં આવી
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં “પ્રજાસત્તાક દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમનાં પ્રારંભે કોલેજના આચાર્ય ડી.એલ. ચાવડા સાહેબે સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી,બાદમાં કોલેજના સિનિયર પ્રધ્યાપક શ્રીમતી છાયાબેન શાહના વરદ્ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને સન્માન આપી સલામી આપવામાં આવી, છાયાબેન શાહે અતિથિ વિશેષ પદેથી આજના […]
ધોરણ 1 અને 2 માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાનો દ્રિદિવસીય તાલીમ વર્ગ ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો
દ્રિતીય સત્રનાં શિક્ષકસાથી મોડયુલની વિવિધ પ્રવૃત્તિઓ તથા માહિતીથી તાલીમાર્થીઓ વાકેફ થયા શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2 માં નવી શિક્ષણ નીતિ અને NCF-SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે. આ અધ્યયન સંપૂટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ 1 અને 2 નાં શિક્ષકો માહિતગાર થાય તે હેતુસર બ્લોક રિસોર્સ […]










