ઉત્તરી બુર્કિના ફાસોમાં એક જેહાદી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે સૈનિકો અને સહાયક કર્મચારીઓ માર્યા ગયા હતા. બુર્કિના ફાસોના સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોમાં સંવાદોમાં સક્રિય રીતે સામેલ એક સહાયક કાર્યકરએ જણાવ્યું હતું કે લશ્કરી થાણા અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીબો સહિત અનેક સ્થળોએ હુમલો […]
Author: JKJGS
૧૫ મેના રોજ ઝેલેન્સકી પુતિન સાથે વાટાઘાટો કરશે, યુક્રેનિયન રાષ્ટ્રપતિને રશિયા સાથે ‘યુદ્ધવિરામ‘ની આશા
રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ યુદ્ધ શરૂ થયું હતું. બંને દેશોના યુદ્ધના આશરે ૯૧૯ દિવસ થઈ ગયા છે, ત્યારે હવે આ યુદ્ધ સમાપ્ત થવાના એંધાણ જાેવા મળી રહ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેઓ સોમવાર (૧૨ મે) થી રશિયા સાથે સંપૂર્ણ ‘યુદ્ધવિરામ‘ની આશા રાખે છે, અને ઉમેર્યું હતું કે તેઓ […]
દૈનિક રાશિફળ (14/05/2025)
મેષ આજે તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. જો તમે છાત્ર છો અને વિદેશ માં જયી ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો […]
‘ભારતમાતા કી જય’ના નારા સાથે નભ, જલ અને જમીન પર દેશની રક્ષા કરતા જવાનોને સલામી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ધર્મના આધારે 27 ભારતીય પર્યટકની હત્યા કરી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભારત સરકારે તાત્કાલિક પગલાં લેતાં પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાને પ્રતિક્રિયા આપતાં ભારત પર ડ્રોન હુમલા કર્યા હતા. ભારતના આક્રમક વલણથી ગભરાયેલા […]
પાલનપુર પાટિયા મસાલા સર્કલની આસપાસ દબાણો હટાવ્યા, વેપારીઓએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવી પડી
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર પાટીયા વિસ્તારમાં મશાલ સર્કલની આસપાસ લારી-ગલ્લા તથા ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી ખાણી-પીણીનીનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત રામનગરથી હાઉસીંગના રોડ પર ગેરકાયદે શાક માર્કેટ પણ ભરાઈ છે. આજે પાલિકાએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો, જેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દુર કરવામાં આવ્યા […]
સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં તબક્કાવાર જનભાગીદારીથી નદી સાફ કરાશે, ગટરનું પાણી નદીમાં છોડાતું હોવાની શક્યતા
અમદાવાદ શહેરના મધ્યમાંથી રહેલી સાબરમતી નદીને આવતીકાલે 14 મેથી સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ છે, […]
પટેલ એસ્ટેટમાં 135 કેવી લાઈનથી શોક લાગ્યો, 24 દિવસની સારવાર બાદ અમદાવાદમાં મૃત્યુ
જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. 135 કેવી હાઈ ટેન્શન વીજલાઈન નજીક કામ કરતા 55 વર્ષીય અજયભાઈ નવીનભાઈ ભુવાનું મૃત્યુ થયું છે. ગત 19 એપ્રિલે અજયભાઈ કારખાનાની અગાસી પર કામ કરી રહ્યા હતા. કારખાનાના માલિકના કહેવાથી તેઓ દોરડું નાખવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ હાઈ ટેન્શન લાઈનની માત્ર 3 ફૂટની […]
મુખ્યમંત્રીએ પ્રારંભિક કામો માટે 25 કરોડની ટોકન રકમને આપી સૈદ્ધાંતિક મંજૂરી
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રંગમતી નદી પુનર્જીવન પ્રોજેક્ટ માટે કરેલી રજૂઆતને સફળતા મળી છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટના પ્રારંભિક કામો માટે 25 કરોડની ટોકન રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટ અંગે તા. 1 જુલાઈ 2023 અને તા. 1 મે 2025ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ […]
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખિલાડી વિરાટ કોહલીએ તેના ચકો ને મોટો આંચકો આપ્યો છે, કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા ઇંગ્લૅન્ડ પ્રવાસ પહેલાં જ બીસીસીઆઇને તેના આ ર્નિણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઇએ તેને આ ર્નિણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ […]
ફિલ્મ ‘દોસ્તાના-૨ ’ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવામાં આવશે
હવે ઓટીટી ફોર્મેટને ધ્યાને રાખીને સ્ક્રિપ્ટમાં ધરમૂળથી અનેક ફેરફારો બોલીવુડના કયાતનાં નિર્માતા કરણ જાેહરે ફિલ્મ ‘દોસ્તાના ટૂ‘ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે પરંતુ તે આ ફિલ્મ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો છે. કરણે ફિલ્મમાં કાર્તિકવાળી ભૂમિકા વિક્રાંત મૈસીેને આપી છે. વિક્રાંત બહુ સારો એક્ટર છે પરંતુ તે બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર […]










