મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોના ઉપનગરમાં કોન્સર્ટ હોલમાં હુમલો કરનાર બંદૂકધારી ઈસ્લામિક કટ્ટરપંથી હતા. આ હુમલામાં ૧૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા. સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું કે આ હત્યાઓ તે લોકો દ્વારા કરવામાં આવી છે જેમની સાથે ઈસ્લામિક દેશો સદીઓથી લડી રહ્યા છે. પુતિને કહ્યું […]
Author: JKJGS
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કંગના રનૌત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને કારણે મુશ્કેલીમાં ફસાયા, ભાજપના નેતાઓ સહિત સામાન્ય લોકો પણ સુપ્રિયા પર આકરા પ્રહારો કર્યા
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કંગના રનૌત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને કારણે મુશ્કેલીમાં ફસાયા છે. ભાજપના નેતાઓ સહિત સામાન્ય લોકો પણ સુપ્રિયા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગ (દ્ગઝ્રઉ) એ પણ કહ્યું છે કે તે ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેતની કંગના રનૌત વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ કાર્યવાહીની માંગ કરશે ચાલો […]
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી
ભાજપના લોકસભા ઉમેદવાર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દરેક મહિલા તેના સન્માનની હકદાર છે. જાેકે, બાદમાં સુપ્રિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે આ પોસ્ટ નથી કરી. તેમણે કહ્યું, “મારા મેટા એકાઉન્ટ્સ ની ઍક્સેસ ધરાવતા કોઈ વ્યક્તિએ આ અત્યંત […]
જયરામ રમેશના મહિલા આયોગ પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની ટીકા કરી
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશના મહિલા આયોગ પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની ટીકા કરી હતી, મહિલા આયોગ પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની ટીકા કરી હતી. જયરામે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારના ‘મહિલા શક્તિ’ ના નારા વાસ્તવિક કાર્યવાહી નહીં પણ માત્ર શબ્દો બની ગયા છે. કોંગ્રેસે મહિલાઓને લગતા મુદ્દાઓ પર […]
ઈસ્લામાબાદની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે ઈમરાન ખાન અને તેમની પત્નીને ૪ એપ્રિલે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો
પાકિસ્તાનના ઈસ્લામાબાદની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ૪ એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર જસ્ટિસ તાહિર અબ્બાસે જામીન અરજી પર સુનાવણી કરી અને બંને માટે કોર્ટમાં હાજર થવાનો ઓર્ડર જાહેર કર્યો છે. કોર્ટમાં પક્ષના વકીલ ખાલિદ યુસુફ ચૌધરી પણ હાજર હતા. કોર્ટે અદિયાલા […]
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ પર સોમવારે રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પર હુમલો અટકાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. તે જ સમયે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એર સ્ટેશન પીએનએસ સિદ્દીકી પર ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાંથી ઘણા […]
ગ્રામ્ય વિસ્તારમાં ગેરાયા પ્રથા હજુ પણ જોવા મળે છે
ગ્રામ્ય પથકમાં નાના બાળકો વહેલી સવારથી જ હોળીના પર્વપર પરંપરાગત રીતે ચાલતી આવતી પ્રથા જે કલર ના ઉડાડવાના બદલા માં વડીલો આશીર્વાદ રૂપે બાળકો ને ગેર (પૈસા) આપે છે અને તે પૈસાના બાળકો સૌ સાથે મડી ગોળધાણી ખાય છે. ધુળેટી નો પર્વ એટલે એકબીજાને મન મૂકી રંગો ઉડાડી રંગબેરંગી કરવાનો પર્વ છે ખાસ કરીને આ […]
બરડા ડુંગરમાં કાનમેરામાં પરંપરાગત હોલિકા દહન
દ્વારકા જિલ્લાના બરડા ડુંગરમાં ભાણવડ પાસે અત્યંત પ્રાચીન મંદિરો આવેલા છે તથા ખૂબ જ જુના આ બરડા ડુંગરમાં કાનમેરા ટેકરી પાસે વર્ષોથી પરંપરાગત રીતે હોલિકા દહન થાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ અહીં રુક્ષમણી સાથે આવીને હોલિકા દહન કર્યું હતું. તથા અહીં રાસ રમ્યા હતા. અને મેળો થયો હતો. જેથી ‘કાનમેરા’ નામ પ્રચલિત થયું. રાણપરના […]
ખંભાળિયાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ આપવા રજૂઆત, કોલવા સરકારી શાળાઓમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો
ખંભાળિયાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ આપવા રજૂઆત… ઓખાથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલી ટ્રેન વંદે ભારત ટ્રેનને ખંભાળિયાનો સ્ટોપ ના હોવાથી આ અંગે અહીંના એક અગ્રણી શિક્ષણવિદ તથા મહિલા આગેવાન દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઓખા – અમદાવાદ વચ્ચે થોડા સમય પૂર્વે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનનું દ્વારકાથી સીધું જામનગર સ્ટોપ […]
પોલીસ હેડ કવાર્ટરમાં અધિકારી, કર્મચારીઓનો રંગોત્સવ ઉજવાયો
જામનગર જિલ્લા પોલીસવડા અને પોલીસના અન્ય અધિકારીઓ દ્વારા પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ પરિવારના સભ્યો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ધૂળેટીનું પર્વ ધમાલ મસ્તી સાથે ઉજવાયું હતું. એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી, ઉપરાંત જિલ્લા ના પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય ડીવાયએસપી, પોલીસી […]