નવી દિલ્હી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ)ની આઇએમપીએસ(ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ) એક મહત્ત્વપૂર્ણ પેમેન્ટ પ્રણાલી છે. જે ૨૪ કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ બેકિંગ એપ, બેંક શાખાઓ, એટીએમ, એસએમએસ અને આઇવીઆરએસ જેવા માધ્યમથી ઉપલબ્ધ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ શુક્રવારે પોતાની દ્વિમાસિક મોદ્રિક નીતિની સમીક્ષાનો અહેવાલ જારી કર્યો હતો. આરબીઆઇએ […]
Delhi
દેશના મુખ્ય આર્થિક સલાહકાર રાજીનામા બાદ શિક્ષણ ક્ષેત્રે પરત ફરશ
નવી દિલ્હી સુબ્રમણ્યન આર્થિક સલાહકાર બન્યા તે પહેલા તે ફાઇનાન્સના એસોસિયેટ પ્રોફેસર હતા અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના સેન્ટર ફોર એનાલિટિકલ રિસર્ચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાઇનાન્સિલ ઇકોનોમિક્સમાં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેમણે કાનપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી છે.દેશના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂતિ વેંકટા સુબ્રમણ્યને રાજીનામુ […]
મેડ ઈન ચાઈના ઈલેક્ટ્રિક કારને ભારતમાં ‘નો એન્ટ્રી’
ન્યુદિલ્હી ટેસ્લાના માલિક ઈલોન મસ્કે તે પહેલાં ભારત સરકારને આયાતકર ઓછો વસૂલવા રજૂઆત કરી હતી. તે અંગે ગડકરીએ કહ્યું હતું કે સરકાર કંપની સાથે એ બાબતે ચર્ચા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષે ૩૦ લાખ જેટલાં વાહનોનું વેચાણ થાય છે. વાહનોના માર્કેટની રીતે ભારત વિશ્વનો પાંચમો દેશ છે. તેના કારણે વિદેશી કાર ઉત્પાદક […]
હવે એર ઈન્ડિયાના કર્મચારીઓની નોકરી સલામત
નવી દિલ્હી એક વર્ષ પછી કંપની કર્મચારીઓની છટણી કરે તો કર્મચારીઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (વીઆરએસ)નો લાભ આપવો પડશે. એર ઈન્ડિયાને વેચતી વખતે કર્મચારીઓ અને સેવા નિવૃત્ત કર્મચારીઓના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. કર્મચારીઓના પીએફ, ગ્રેજ્યુઈટી વગેરે બધું જ એક સમાન જ રહેશે. તેમાં કોઈ ફેરફાર થશે નહીં. નિવૃત્તિ પછી મળનારી મેડિકલ સુવિધા પણ ચાલુ રહેશે. […]
૨૦૨૨માં કોંગ્રેસને નવા સીએમ ચન્ની ડુબાડી દેશે ઃ નવજાેત સિદ્ધુ
મોહાલી નવજાેત સિદ્ધુ પરગટ સિંહ નામના એક નેતા સાથે વાતચીત કરતા સાંભળી શકાય છે જેમાં પરગટસિંહ કહે છે કે ફક્ત બે મિનિટની વાર છે મુખ્યમંત્રી ચન્ની આવી રહ્યા છે. જવાબમાં નિરાશાના સૂરો સાથે સિદ્ધુ કહે છે અમે છેલ્લા કેટલાંય સમયથી તેમની રાહ જાેઇ રહ્યા છીએ. ફરીથી પરગટસિંહ કહે છે કે આજે ખુબ મોટી સંખ્યામાં મેદની […]
ખેડૂતોની ક્રુર હત્યામાં હજુ કોઇની ધરપકડ કેમ નથી કરી? ઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા હજુ પણ અકડ દેખાડી રહ્યા છે. તેમણે કહ્યું કે મારો પુત્ર આશીશ મિશ્રા ક્યાંય પણ ભાગ્યો નથી, તે શનિવારે હાજર થઇ જશે. મારા મંત્રી હોવા છતા પણ પુત્રની સામે ફરિયાદ દાખલ થઇ ચુકી છે. મારી જગ્યાએ અન્ય કોઇ હોત તો એફઆઇઆર જ દાખલ ન થવા દેત. ઉત્તર પ્રદેશની સરકાર […]
હું ચરસનું સેવન કરું છું અને મિત્ર અરબાઝ જૂતામાં લઈને આવ્યો હતો ઃ આર્યન ખાન
નવી દિલ્હી એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ખાને એનસીબીના અધિકારીઓ સામે પોતે ચરસનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પોતાના જૂતામાં ૬ ગ્રામ ચરસ સંતાડીને લક્ઝરી ક્રૂઝ પર લાવ્યો હતો જેથી તેઓ સમુદ્રમાં ક્રૂઝ પર ધમાકેદાર પાર્ટી કરી શકે. મુંબઈના દરિયામાં ૨ ઓક્ટોબરની રાતે એનસીબીએ લક્ઝરી ક્રૂઝ પર દરોડો પાડ્યો હતો તેને લઈ મહત્વની […]
યુપીમાં ‘ગદર ગેંગ’ના મુખીયા નવીનની ધરપકડ
નવી દિલ્હી ઉત્તર પ્રદેશ, હરિયાણા ક્ષેત્રમાં અનેક લોકોની હત્યા કરનારા આરોપી નવીન જાટની યુપી એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નવીને ૨૭ જુલાઈ, ૨૦૨૧ના રોજ રોહતકના ભલૌટ ગામના યુવક રોહિતની હત્યા કરીને ગ્રેટર નોએડા ક્ષેત્રના એક નાળામાં તેની લાશ ફેંકી દીધી હતી. યુપી એસટીએફ અને નોએડા પોલીસે સૂરજપુર ખાતેથી જાેઈન્ટ ઓપરેશન દ્વારા શાતિર સીરિયલ કિલરની […]
પ્રયાગરાજમાં મસ્જિદ અને મંદિરને તોડવાના હાઈકોર્ટે આપ્યો આદેશ
નવી દિલ્હી હાઈકોર્ટે પ્રયાગરાજ સ્થિત ચંદ્રશેખર આઝાદ પાર્કમાં ૧૯૭૫ બાદ થયેલા ગેરકાયદેસર નિર્માણને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ કાર્યવાહી અંગેના સરકારના રિપોર્ટ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આકરી ટિપ્પણી કરી હતી. જિતેન્દ્ર સિંહ નામની એક વ્યક્તિએ જુલાઈ મહિનામાં અલાહાબાદ હાઈકોર્ટમાં પ્રયાગરાજ જિલ્લાના ચર્ચિત ચંદ્રશેખર આઝાદ પાર્કમાંથી ધાર્મિક અતિક્રમણ હટાવવાની માગણી કરતી એક […]
ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેનનુ રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત
નવી દિલ્હી ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન રવિવારે તાજમહેલ અને આગ્રા કિલ્લાની મુલાકાત કરશે. તેમના પ્રવાસના કારણે રવિવારે સવારે તાજમહેલ અને આગ્રા કિલા પર્યટકો માટે બંધ કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધીક્ષણ પુરાતત્વવિદે શુક્રવારે તાજ અને કિલા બંધ કરવાની સૂચના જારી કરી. જે અનુસાર રવિવારે સવારે ૮ઃ૩૦ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યા સુધી તાજમહેલ પર્યટકો માટે બંધ રહેશે, […]






