ન્યુદિલ્હી કંપનીના ૧૬ જૂનથી ૩૧ જુલાઈ દરમિયાન કંપનીએ વોટ્સએપ દ્વારા ભારતના ૩૦ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ સમયગાળામાં કંપનીને ૫૯૪ ફરિયાદો મળી હતી. કંપનીનું કહેવું છે કે, ભૂતકાળમાં જે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હતો તે પૈકી ૯૫ ટકા કિસ્સામાં બિનસત્તાવાર રીતે એકાઉન્ટનો ઉપયોગ બલ્ક મેસેજ માટે થતાં એકાઉન્ટ પ્રતિબંધિત થતા હતા. […]
Delhi
હું ટીકાકારોનું સન્માન કરું છું પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે ઃ વડાપ્રધાન
ન્યુદિલ્હી ૩ કૃષિ કાયદાનો વિપક્ષ દ્વારા થઈ રહેલા વિરોધને પીએમ મોદીએ વિદ્વતાપૂર્ણ અપ્રમાણિકતા ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જાે કોઈ રાજકીય પાર્ટી વચન આપીને તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય તેનો કશો વાંધો નથી પરંતુ આજ પાર્ટીઓ દ્વારા સુધારાના નામે અપાયેલા વચનોનું પાલન મારી સરકાર દ્વારા કરાયું છે ત્યારે હવે તેઓ યૂ ટર્ન લઈને ગેરમાહિતી […]
ઉત્તર રેલવે ભંગારમાંથી કમાયું ૨૨૭ કરોડ રૂપિયા
નવી દિલ્હી રેલવે બોર્ડે આ વર્ષે ઉત્તર રેલવેને ૩૭૦ કરોડ રૂપિયાના ભંગારના વેચાણનું લક્ષ્ય આપ્યું છે. હકીકતે રેલવે લાઈનની પાસે રેલવે પાટાના ટુકડા જેવા ભંગારના કારણે દુર્ઘટનાની આશંકા રહે છે. તેને ધ્યાનમાં રાખીને ભંગારને દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. ઉત્તર રેલવે શૂન્ય ભંગારનો દરજ્જાે મેળવવા પ્રયત્નશીલ છે. રેલવેના પાટાની કિનારીઓ અને રેલવે પરિસરોમાં પડેલો […]
જહાજમાં રેવ પાર્ટીની ટીકીટ ૮૦ હજારથી પાંચ લાખ રુપિયા સુધીની હતી
નવી દિલ્હી મુંબઈ અને ગોવા વચ્ચેની આ ક્રુઝનુ ઓપિનિંગ તાજેતરમાં જ થયુ હતુ અને તે વખતે યોજાયેલી પાર્ટીમાં પણ બોલીવૂડના મોટા સ્ટાર સામેલ થયા હતા.મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા પડ્યા બાદ આખા દેશમાં ખળભળાટ છે.આ પાર્ટીમાં સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન પણ હાજર હર્તા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા […]
રિટાયરમેન્ટ પર DGPએ લોહીના ડાઘાઓથી રંગાયેલી કેપ પહેરીને રાજીવ ગાંધી હત્યાકાંડને યાદ કર્યો
નવી દિલ્હી તમિલનાડુના પોલીસ મહાનિદેશક પ્રતીપ ફિલિપે નોકરીના અંતિમ દિવસે લોહીના ડાઘાવાળી કેપ અને બેજ પહેર્યા હતા જે તેમણે ૩૦ વર્ષ પહેલા રાજીવ ગાંધી હત્યાકાંડ સમયે પહેરેલા હતા. ૧૯૯૧ના વર્ષમાં ચૂંટણી રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં ફિલિપ ઘાયલ થયા હતા અને રિટાયરમેન્ટના ૨-૩ દિવસ પહેલા ચેન્નાઈની કોર્ટે પુરાવા તરીકે જમા આ બંને વસ્તુઓ લેવા માટે […]
આપણે ગાંધીના શાંતિ- સંદેશ ઉપર લક્ષ્ય આપીએ સમાન શત્રુ કોવિડ સામે લડીએ આપસમાં નહિ ઃ ગટ્રેસ
સંયુક્ત રાષ્ટ્ર મહાત્મા ગાંધીનો જન્મદિન અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે તે માત્ર યોગનુયોગ જ નથી કારણ કે, ગાંધી માટે અહિંસા, શાંતિમય વિરોધ માનવમાત્ર વચ્ચેની સમાનતા અને માનવ ગૌરવ બહુમૂલ્ય હતાં તે શબ્દો કરતા પણ વધુ હતા આ મૂલ્યો માનવતા માટેના માર્ગદર્શક દીપક સમાન છે અને ઉજ્જવળ ભવિષ્યના દ્યોતક છે. તેમ પણ સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીએ […]
જહાજ પર રેવ પાર્ટી ઃNCB ના અધિકારીઓ મુસાફરના સ્વાંગમાં દરોડો પાડવા પહોંચ્યા
નવી દિલ્હી મુંબઈથી શિપ રવાના થયાના ગણતરીના કલાકોમાં જ એનસીબીએ કાર્યવાહી શરુ કરી દીધી હતી.ક્રુઝમાં તે સમયે લગભગ ૧૦૦૦ યાત્રીઓ સવાર હતા.હાલના તબક્કે એનસીબી દ્વારા બાર જેટલા લોકોને ડીટેન કરાયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. મુંબઈ માટે રેવ પાર્ટી નવી વાત નથી.આ પહેલા પણ મુંબઈમાં યોજાયેલી ઘણી રેવ પાર્ટીઓ પર પોલીસ દરોડો પાડી ચુકી છે.મુંબઈથી ગોવા […]
ગુજરાતમાં બનેલી તોપ ચીન સામે લદાખમાં તહેનાત
ન્યુદિલ્હી આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું ચીન અને પાકિસ્તાનને લઈને શનિવારે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ચીનનો સામનો કરવા માટે લદાખની સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઝડપી કરી દેવામાં આવ્યું છે.આર્મી ચીફે જણાવ્યું હતું કે ચીને તાજેતરમાં સરહદ પરના વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ચીને પૂર્વીય લદાખ અને ઉત્તરી કમાન્ડ […]
સીરિયામાં ગ્રેનેડ ફૂટતા બે ભાઈ સાથે વકીલ સહિત ૩ લોકોનાં મોત
નવી દિલ્હી સિરિયામાં પારિવારિક વિવાદનો કરુણ અંજામ સામે આવ્યો છે. સિરિયાની રાજધાની ટાર્ટસમાં આવેલા જસ્ટિસ પેલેસ સામે એક સિરિયામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, બે ભાઈ વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. બંને ભાઈ વકીલ સાથે જસ્ટિસ પેલેસ પહોંચ્યા હતા અને ત્યારે જ વિવાદ વકરતાં બોલાચાલી થઈ હતી. એક ભાઈએ ગ્રેનેડ હુમલાની ધમકી […]
ગુજરાતથી દિલ્લી પહોંચેલા નેતા ગાંધીજી વિશે કંઈ નથી જાણતા ઃ કપિલ સિબ્બલ
ન્યુદિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલ હાલમાં જ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સામે અવાજ ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસમાં થઈ રહેલ રાજકીય ઘમાસાણ પર કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે પાર્ટીમાં જેને મુશ્કેલીઓ છે તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. આ રીતે પાર્ટીની જાહેરમાં અપમાન કરવુ યોગ્ય નથી. સિબ્બલે કહ્યુ હતુ કે એક […]




