*કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૧૦ અને ડીઝલ પર ૧૩ રૂપિયા એક્સાઈસ ડ્યૂટી અને રોડ સેસ વધાર્યા ગ્રાહકો માટે નહીં થાય ભાવ વધારો.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે વધશે પણ […]
Gujarat
ઉપલેટાના નિલાખા ગામે સાંસદ રમેશભાઈ ધડુક ની હાજરીમાં રા વિધવા ત્વકતા વિગેરેને કીટ વિતરણ
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા પુવૅ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા તેમના તાલુકા પ્રવાસ દરમ્યાન નિલાખા ગામે આવી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી માસ્ક બાધી લોકોની મુલાકાત કરેલ અને તેમની મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવેલ આ તકે પુવૅ તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઈ હુંબલ દ્વારા ગામના વિધવા ત્વકતા વૃધ્ધો સહિત જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂયાતની કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવેલ તેમજ […]
🅱reaking News
રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સૌરાષ્ટ્ર વાસી ઓને સુરત થી આવવા માટે તાત્કાલિક s t બસો દોડાવે તેવી માંગ કરી સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ પાસેથી બસના ભાડા તરીકે 2- 2 હજાર વસૂલવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયા સરકાર ઉપર ઉકળી ઉઠ્યા હતી. તેઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું ક જ્યારે ભાજપની સભાઓ માટે […]
યંગ ઈન્ડીયા ગ્રુપે શ્રમિકોને વતનમાં જવામાં થતી હેરાનગતિ અંગે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ
*યંગ ઈન્ડીયા ગ્રુપે શ્રમિકોને વતનમાં જવામાં થતી હેરાનગતિ અંગે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ* *(અહેવાલ:જયેશ બોખાણી)* મોરબી: લોકડાઉન સંદર્ભે શ્રમિકો/કામદારોને વતન પરત ફરવા અંગે જે જાહેરાત કરવામાં આવેલ છે. જે સંબંધે સમગ્ર કાર્યવાહી સરળ સુચારૂ અને આયોજનબદ્ધ થઈ શકે તે અંગે યંગ ઈન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું […]
રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ
*રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ એક તરફ કોરોના જેવો ભયંકર વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અને આ વાયરસના લીધે કેટલા બધા લોકોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. રોજે-રોજનું કમાયને રોજ ખાવા વાળા લોકો લોકડાઉનના પગલે રોજી-રોટી કમાઈ શકતા નથી. અને પરિવારની હાલત કફોડી જોવા […]
રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ.
*રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ.* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને ૧૦ થી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં ૪૫૦૦૦ જેટલા માસ્ક […]
પરપ્રાંતીયોને વતન જવા સરકાર તમામ મદદ કરશે. શ્રમિકો ધીરજ રાખે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી
*પરપ્રાંતીયોને વતન જવા સરકાર તમામ મદદ કરશે. શ્રમિકો ધીરજ રાખે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજયના વિકાસમાં પરપ્રાંતીયોનો મહત્વનો ફાળો છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું કે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વતનમાં જવા આતુર છે. પણ એક બે ચાર દિવસમાં આ કામગીરી થઈ શકે છે. સરકાર વ્યવસ્થા કરી રહી છે. રાજયમાં કામ […]
રાજકોટ શહેરમાં જિલ્લા ભાજપ દ્વારા પી.એમ. ફંડમાં ૫૨ લાખ અને સી.એમ. ફંડમાં ૩ કરોડનું દાન.
*રાજકોટ શહેરમાં જિલ્લા ભાજપ દ્વારા પી.એમ. ફંડમાં ૫૨ લાખ અને સી.એમ. ફંડમાં ૩ કરોડનું દાન.* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે નહિ એક સાચા સેવક તરીકેની ભૂમિકાઓ અદા કરીને લોકોને પડતી તકલીફોનું તાત્કાલિક નિવારણ કરવામાં ખુબ જ સફળ રહ્યા છે. મુખ્યમંત્રીની અપીલને ધ્યાનમાં લઇ રાજકોટ જીલ્લાના મુખ્ય હોદેદારથી લઇ તમામ શ્રેણીના […]
રાજકોટ શહેર જાહેરમાં થૂંકનારા B.J.P. ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ ૫૦૦નો દંડ ભર્યો.
*રાજકોટ શહેર જાહેરમાં થૂંકનારા B.J.P. ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ ૫૦૦નો દંડ ભર્યો.* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ અરવિંદભાઇ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી ૩ રાહતના રસોડા પોતાના વિસ્તારમાં […]
રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં ૫૮ વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.*
*રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં ૫૮ વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લામાં નાના મવા રોડ પાસે ભીમનગરમાં રહેતા નરશીભાઈ પરમાર ઉ.૫૮ નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગઈ કાલે પત્નીએ તે હેરાન કરતા હોવાની ફરિયાદ કરતા પોલીસે ૧૫૧ મુજબ અટકાયત […]









