જામનગર શહેરના લાખોટા તળાવમાં લાવતી કેનાલ પરની સ્લેબ બેસી જતાં નવો સ્લેબ ભરવામાં આવ્યાના મહિનાઓમાં જ ઉપરથી સીમેન્ટ-ક્રોક્રિંટ ઉખડવા લાગતા ફરી રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પવનચક્કીથી લાખોટા તળાવમાં પાણી લાવતી કેનાલના ન્યુ સ્કુલથી લાખોટા તળાવ સુધીની કેનાલ ઉપરનો સ્લેબ બેસી જતાં ગત ચોમાસામાં કામગીરી કરવામાં આવી હતી. કેનાલની બન્ને બાજુની દિવાલનું ચણતર […]
India
જામનગરમાં 45મી રામ સવારી યોજાઈ, ઐતિહાસિક જનમેદની વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયું
જામનગર, જેને ‘છોટીકાશી’ તરીકે પણ ઓળખાય છે, ત્યાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે 45મી ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ઐતિહાસિક જનમેદની ઉમટી પડી હતી. આ રામ સવારીનો પ્રારંભ તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી થયો હતો. તે હવાઇ […]
જામનગર બચુનગરમાં 12,000 ચો.મી. ગેરકાયદેસર બાંધકામ તોડી 2 કરોડની જમીન ખુલ્લી કરાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. આ મેગા ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનની મદદ લેવામાં […]
ખેડૂતના પરિશ્રમને નમન B-INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 ————-
“ખેડૂતના પરિશ્રમને નમન B-INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 ————- આલેખન : સંજય પંડ્યા ગાંધીનગર ધરતી માતા માટેનો સંકલ્પ અને સમૃદ્ધ ભવિષ્યની દિશા”તરફ આગળ વધારતો દિવસ એટલે ગુજરાતના કૃષિ ક્ષેત્રને ગૌરવ અપાવતો એક ઐતિહાસિક, ભાવનાસભર અને પ્રેરણાદાયક પ્રસંગ “કૃષિ રત્ન એવોર્ડ – 2026” B-INDIA (Buletin India Media Pvt. Ltd.) દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યો. આ […]
વારાહીમાં બહેનના પ્રેમને મળ્યું મંદિરનું સ્વરૂપ
પાટણ… વારાહી વારાહીમાં બહેનના પ્રેમને મળ્યું મંદિરનું સ્વરૂપ વારાહીમાં ઉભેલું “બેન શ્રી મીનાક્ષી દેવીનું સાનિધ્ય” બહેનપ્રેમનું મૂર્ત સ્વરૂપ .ભાઈ-બહેનના અતૂટ પ્રેમની અનોખી કથા : ભાઈએ બહેનનું બનાવ્યું મંદિર 34 વર્ષ જૂની યાદ આજે પણ જીવંત : વારાહીમાં બહેન સ્મૃતિએ ધારણ કર્યું આસ્થાનું સ્વરૂપ.. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ગામમાંથી એક એવી લાગણીસભર અને અનોખી કહાની […]
વીરમગામ ના વસવેલીયા ગામે પ. પુ. નિંરાત સંપ્રદાય નાપ. પુ. આચાર્ય અજુરામ મહારાજની આઠમી નિર્વાણ તીથી ઉજવાઈ..
વીરમગામ ના વસવેલીયા ગામે પ. પુ. નિંરાત સંપ્રદાય નાપ. પુ. આચાર્ય અજુરામ મહારાજની આઠમી નિર્વાણ તીથી ઉજવાઈ.. ગુજરાત ની તપોભુમી જ્યાં સંતો મહંતો બીરાજમાન હોયછે અને માનવસેવા ના અવિરત કાર્યો કરતા હોય છે.તેથી ગુજરાત ભરમાં સનાતન ધર્મનો અનેરો મહીમા જોવા મળેછે.આદી અનાદી કાળ થી સાધુ સંતો માનવસેવા સાથે સમાજ સુધારક સેવાના કાર્યો કરતા જોવા મળતા […]
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો- 700થી વધુ કુવાસીઓને લાણી વિતરણ અને ભક્તો દ્વારા ભુવાજીને ફોરવ્હીલ ગાડી અર્પણ..
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો- 700થી વધુ કુવાસીઓને લાણી વિતરણ અને ભક્તો દ્વારા ભુવાજીને ફોરવ્હીલ ગાડી અર્પણ.. મુબારકપુરા ગામે જહુમાના આશીર્વાદે ભક્તિનો મહાસાગર.. 700થી વધુ કુવાસીઓ બહેનોને લાણીનું વિતરણ કરાયું , હનુમાનદાદાના હવન અને જહુ માતાજીના રમેલથી ગામ ભક્તિમય બન્યું… પાટણ / સમી પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે આજરોજ […]
ભાવનગર માર્કેટયાર્ડમાં 6 દિવસ હરાજી બંધ રહેશે
ભાવનગર-ઘોઘા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી તહેવારો રામનવમી, મહાવીર જયંતિ તથા માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે રામનવમી નિમિત્તે ખાસ લીંબુની હરાજી બંધ રહેશે. માર્કેટયાર્ડના ઇન્ચાર્જ […]
પ્રાંતિજ ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ગત રાત્રિના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જેના પરિણામે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી […]
ભરૂચ દેશને 986 મિલિયન ડોલરનું હુંડિયામણ રળી આપે છે
ભરૂચ જિલ્લો વિશ્વના મહત્વના કેમિકલ હબ તરીકે ઉભરી રહયો છે ત્યારે આ હબના માધ્યમથી 2 લાખ લોકો રોજગારી મેળવી રહયાં છે. કુલ 1394 જેટલા ઉદ્યોગો, જેમાંથી 45% કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી નોંધાઇ છે. 986 મિલિયન અમેરિકન ડોલરથી થી વધુ અમેરિકી નિકાસ અને 23.5% થી વધુ રાષ્ટ્રીય ફાળો સાથે ભરૂચ કેમિકલ કેપિટલ […]










