Gujarat

આફ્રિકામાં ઈબોલાનો ખતરો, ગુજરાત એલર્ટ મોડમાં

આફ્રિકાના કેટલાક દેશોમાં ફરી એકવાર ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકાર સતર્ક બની છે. કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલાના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની તૈયારીઓ અને આગોતરા આયોજનની સમીક્ષા કરવામાં આવી. ઈન્ટરનેશનલ […]

Gujarat

રાહુલ ગાંધીને શંકરસિંહ વાઘેલાનો સંદેશ, “મારે કશું જ નથી જોઈતું, માત્ર ભાજપ સામે મજબૂત લડત જોઈએ” : વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસ અને ભાજપ સામેની રાજકીય લડત અંગે મોટું નિવેદન આપ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી ને સ્પષ્ટ સંદેશ મોકલાવ્યો છે કે ભાજપ સામે અસરકારક લડત માટે કોંગ્રેસે સંગઠન અને વ્યૂહરચનામાં મોટો બદલાવ લાવવો પડશે. ભાજપને હટાવવી હોય તો મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો વાઘેલાએ કહ્યું કે, “મેં […]

Gujarat

આધેડની હત્યા બાદ આરોપીઓના ઘર આસપાસ ઘર અને વાહનો સળગાવાયા

શહેરના રાજીવનગરમાં થોડા દિવસ અગાઉ આધેડની કેટલાક શખ્સોએ જાહેરમાં હત્યા કરી હતી.આ હત્યાના આક્રોશમાં આવીને મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર પાસે તોડફોડ કરી હતી. ત્યારે આરોપીના પડોશમાં રહેતા એક વ્યક્તિની કોઈ રિક્ષા સળગાવી દીધી છે. જ્યારે એક વ્યક્તિનું મકાન સળગાવી દીધું છે. જે અંગે સેટેલાઇટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘર […]

Gujarat

કિન્નર ગુરુમાં બની વિધિના નામે પૈસા પડાવનાર ગેંગનો મુખ્ય આરોપી દબોચાયો

ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશીપ ગુરુ અને કિન્નર ગુરૂમાની ઓળખ આપીને વિધીના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપી લોકો પાસેથી વિધીના બહાને પૈસા પડાવતો તથા ન્યૂડ કોલ રેકોર્ડ કરીને બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અલગ અલગ લોકોને ભોગ બનાવીને કુલ 60 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું […]

Gujarat

માણાવદરના દગડના તળાવની 6.50 કરોડના ખર્ચે કાયાપલટ : પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે

માણાવદર તાલુકાના દગડ ગામ નજીક આવેલા દગડ અને જાંબુડા તળાવના રિસ્ટોરેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ શક્તિમાં પાંચ ગણો વધારો થશે, જેનો લાભ આસપાસના અનેક ગામોને મળશે. 1980-90ના દાયકામાં નિર્મિત આ તળાવોની મૂળ સંગ્રહ ક્ષમતા અંદાજે 10 MCFT હતી. […]

Gujarat

ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે 9 દિવસ બંધ

​આ કામગીરીના ભાગરૂપે ગિરનાર રોપ-વે સેવા આગામી 2 જૂનથી 10 જૂન 2026 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા જાળવી રાખવા માટે આ ટેકનિકલ તપાસ અત્યંત આવશ્યક છે. […]

Gujarat

જામનગરમાં મહાનગરપાલિકાએ 105 કિલો સડેલી કેરીનો નાશ કર્યો

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઉનાળા અને મસાલાની સિઝનને ધ્યાનમાં રાખીને વિશેષ ખાદ્ય ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ, નમૂના પરીક્ષણ અને જાગૃતિ અંગે કામગીરી કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 12 મસાલાના અને 2 ગોળાના નમૂના વડોદરા સ્થિત ખાદ્ય અને […]

Gujarat

જામનગરના આરબલુસ ગામમાં કોર્ટે સજા ફટકારી, હત્યાને આપઘાતમાં ખપાપવવાનો પ્રયાસ કરાયો હતો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામમાં થયેલા ચકચારી મહિલા હત્યા કેસમાં અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. જામનગરની સેશન્સ કોર્ટે મૃતક મહિલાના પતિ અને જેઠાણીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયેલા આ કેસમાં મેડિકલ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે હત્યાનો ગુનો સાબિત થયો હતો. આખો બનાવ શું છે? ભાવનગર જિલ્લાના ભંડારીયા […]

Gujarat

જામનગરમાં જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો પ્રારંભ

જામનગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત આ કથા તા.25 થી 31 મે, 2026 (અધિક જેઠ સુદ દશમથી અધિક જેઠ પૂર્ણિમા) દરમિયાન ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પરિસર, માતૃ કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસ, વિજયાબેન જીવનભાઈ ગોવાણી વિદ્યાલય, લાલવાડી મેઈન […]

Gujarat

દારૂબંધીના કેસોથી ગુજરાતનો ક્રાઈમ રેટ વધ્યો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા-2024” રિપોર્ટ બાદ ગુજરાત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે સત્તાવાર આંકડાઓ સાથે દાવો કર્યો છે કે, ગુજરાતમાં દારૂબંધીના અત્યંત કડક અમલને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રોહિબિશનના કેસ નોંધાય છે, જેના લીધે રાજ્યનો કુલ ક્રાઈમ રેટ ઊંચો જોવા […]