Gujarat

જામનગર-લાલપુર હાઇવે પર બોરિયા ભરેલી ટ્રક પલટી

જામનગર-લાલપુર હાઇવે પર આજે બોરિયા ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.ટ્રક રોડ પર આડી પડી જતાં માર્ગનો એક ભાગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આના પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી […]

Gujarat

જામનગરમાં રૂ. 2.55 લાખની સોનાની બંગડીઓનો વિશ્વાસઘાત

જામનગરમાં રૂ. 2.55 લાખની કિંમતની સોનાની બંગડીઓના વિશ્વાસઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને લાલ બંગલા પાસેથી પકડી પાડ્યો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ […]

Gujarat

જસદણ-વિંછીયા રોડ પર ટ્રક અને કારનો અકસ્માત

જસદણ-વિંછીયા રોડ પર માલધારી હોટલ નજીક ટ્રક અને ફોરવીલ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું.અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો, જેના કારણે આ અથડામણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલ […]

Gujarat

ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટના પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ પાસે ખોડિયારપરા શેરી નંબર 3માં પ્રતીક કિશોરભાઈ ધોળકિયા (ઉ.વ.31)એ આજે પોતે જ્યાં રૂમ રાખી ભાડે રહે છે ત્યાં લાકડાની ગાડીમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે કબ્જે કરી બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ […]

Gujarat

365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણનો એક્શન પ્લાન

ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન પાણી વિતરણ અને ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં કાપ સાથે અથવા એકાતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું, તે એકપણ પાણી કાપ વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ પણ તેમાં સુધારો કરી 365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણ કરવાનો માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. […]

Gujarat

આયુષ હોસ્પિટલ અને તૈરેયા ટ્રસ્ટના સહયોગથી દર્દીઓને મેડિકલ સેવાનો લાભ મળ્યો

લાલપુરની CHC હોસ્પિટલ ખાતે આજે નિઃશુલ્ક સર્વરોગ મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આયુષ હોસ્પિટલ અને શ્રી શાંતિલાલ જીવાભાઈ તૈરેયા મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. જેમાં લાલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન ન્યુરો સર્જરી, યુરો સર્જરી, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક તેમજ જોઈન્ટ […]

Gujarat

કાલાવડમાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ

જામનગરના કાલાવડ તાલુકામાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ખોડલધામ સમિતિ-કાલાવડ દ્વારા આયોજિત આ રથયાત્રા 21થી 25 માર્ચ સુધી તાલુકાના પશ્ચિમ ઝોનના ૨૨ ગામોમાં ભ્રમણ કરશે. તેનો મુખ્ય હેતુ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે લોકસંગ્રહ કરવાનો છે. આ રથયાત્રા સામાજિક જવાબદારી અને ધાર્મિક આસ્થાના સમન્વય સાથે આયોજિત કરવામાં આવી છે. એકત્રિત […]

Gujarat

જામનગર માં શહિદ દિવસ નિમિતે યોજાશે ભવ્ય દેશભક્તિ મ્યુઝિકલ શો

જામનગર માં યોજાશે “એક શામ શહીદો કે નામ……….” આ દિવસે વર્ષ ૧૯૩૧માં ભારતના ત્રણ મહાન ક્રાંતિકારીઓ—ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેઓએ નાની ઉંમરે હસતા મુખે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા શહીદો ના નામે […]

Gujarat

વિશ્વ ચકલી દિવસે ‘હેપ્પી ચકલી ઘર’ વિતરણમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબહેન પટેલ જાેડાયાં

ગાંધીનગરને ગ્રીન સિટી રાખવા વધુ વૃક્ષો ઉછેરવા પડશે અને ચકલી જેવા અબોલ પક્ષીઓનું સંરક્ષણ કરવું પડશે: ધારાસભ્ય રીટાબહેન પટેલ ગાંધીનગરમાં સતત ૧૧મા વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સેક્ટર-૧૬ સ્થિત પાટનગર યોજના ભવન ખાતે ‘હેપ્પી ચકલી ઘર’ વિતરણ કાર્યક્રમ […]

Gujarat

રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી નલથી જલ પહોંચાડવા સરકાર કટિબદ્ધ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન ૨.૦ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. સંપન્ન મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, * સરકાર દ્વારા કરાયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. * રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની દરેક યોજનાનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના […]