Gujarat

આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રાજયના નાગરિકોની સારવાર પાછળ ગત વર્ષે ₹900 કરોડ ખર્ચ્યા

ગાંધીનગર: રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂા. 260 લાખના ખર્ચે નિર્માણ પામેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજયના આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે અને રહેશે. એટલા જ માટે રાજય ભરના ખાનગી નિષ્ણાંત તબીબોની સેવાઓ લઇને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે […]

Gujarat

BJPએ ચૂંટણી જીતવા 40 જવાનોનું લોહી વહાવ્યું, પુલવામા હુમલો સુનિયોજિત ષડયંત્ર હતું: શિવસેના

નવી દિલ્હી: શિવસેનાએ અર્ણબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર સવાલ ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે. શિવસેનાએ સામનામાં આરોપ લગાવતા લખ્યુ કે એક તો પુલવામામાં આપણા સૈનિકોની હત્યા આ રાજકીય કાવતરું હતું. લોકસભા ચૂંટણી જીતવા માટે આ 40 જવાનોનું લોહી વહાવડાવવામાં આવ્યુ, આવા આરોપ તે સમયે પણ લાદ્યા હતા. હવે અર્ણબ ગોસ્વામીની જે વૉટ્સએપ ચેટ […]

Gujarat

PM મોદી અને અન્ય બધા મુખ્યમંત્રીઓને બીજા ફેઝમાં આપવામાં આવશે કોરોનાની રસી

વેક્સિનેશનના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બધા મુખ્યમંત્રીઓને કોરોના વેક્સિનની રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનને લઈને મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતુ કે, ગભરાવવાની જરૂરત નથી, બીજા ફેઝમાં બધાને વેક્સિનેશન કરી દેવામાં આવશે જે પણ 50 વર્ષથી ઉપરની ઉંમરના હશે. તેવામાં બધા સાંસદ અને ધારાસભ્યો, […]

Gujarat

રાહુલ ગાંધી તૈયાર ના થયા તો ગહેલોતના માથે કોંગ્રેસના અધ્યક્ષનો તાજ

નવી દિલ્હી: એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પોતાના મંત્રી મંડળનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ પાર્ટીમાં એક જૂથ તેમણે દિલ્હી બોલાવવા અને મોટી જવાબદારી સોપવા માટે સારો વિકલ્પ માની રહ્યા છે. રાહુલ ગાંધીએ આ વાત પર હા નથી કહી કે તે કોંગ્રેસ અધ્યક્ષ પદને ફરી સંભાળવા તૈયાર છે. ગહેલોત ગાંધી પરિવારના વિશ્વાસુ […]

Gujarat

ટ્રેક્ટર રેલી પર ચર્ચા માટે દિલ્હી પોલીસના અધિકારી સિંધુ બોર્ડર પહોંચ્યા

ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીમાં ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી પર ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે દિલ્હી પોલીસના સંયુક્ત સીપી (ઉત્તરી રેન્જ) એસ.એન. યાદવ સિંધુ સરહદે પહોંચ્યા છે. દિલ્હી પોલીસ ઈચ્છે છે કે, ખેડૂતોની પરે દિલ્હી બહાર જ થાય જ્યારે ખેડૂત સંગઠન દિલ્હીમાં પરેડ નિકાળવા માટે જીદ્દે ચડ્યા છે. આનાથી પહેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોની પ્રસ્તાવિત […]

Gujarat

ડો. આંબેડકરની પ્રતિમા આગળ ગંદકીનો મુદ્દો: ફરિયાદીને 15 દિવસમાં રજૂઆત કરવા આયોગનું અલ્ટીમેટમ

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રોજેરોજ સાફ-સફાઇ થાય છે- જિલ્લા કલેકટર  આણંદ જિલ્લા કલેકટરે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં રજૂ કર્યો અહેવાલ લોટીયા ભાગોળ ખાતે આવેલ ડો.બાબા સાહેબની પ્રતિમા આગળ ગંદકીના મુદ્દે થઇ હતી ફરિયાદ ગાંધીનગર: આણંદ લોટીયા ભાગોળ ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ ગંદકીના મુદ્દે કાંતિલાલ પરમારે ફરિયાદ કરી હતી. જેના […]

Gujarat

રાષ્ટ્રપતિના રૂપમાં પ્રથમ દિવસે 15 કારોબારી હુકમો પર સહી કરશે બાઈડન

વોશિંગ્ટન: અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યાના પ્રથમ દિવસે બાઈડેન 15 કારોબારી હુકમ પર સહી કરશે. જેમાં અમેરિકાને ફરીથી પેરિસ કરારમાં સામેલ કરવા સહિત 100 દિવસ સુધી માસ્ક પહેરવો અનિવાર્ય કરવા સંબંધી આદેશ પણ સામેલ છે. તે ઉપરાંત બાઈડન મુસ્લિમ દેશો પર લાગેલા પ્રતિબંધોને રદ્દ કરવા સંબંધી એક કારોબારી આદેશ પણ હસ્તાક્ષર કરશે. આનાથી તેઓ પોતાના પૂર્વવર્તી […]

Gujarat

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપે પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંકો કરી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ભાજપની ઉમેદવાર પસંદગી માટેની કવાયત શરૂ જિલ્લા, તા.પંચાયત તથા ન.પા.ની ચૂંટણી માટે 32 જિલ્લા માટે 96 પ્રદેશ નિરીક્ષકોના નામો જાહેર કરાયા પ્રદેશ નિરીક્ષકો દ્વારા કઇ કઇ તારીખોએ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ તરફથી પક્ષના નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આ ચૂંટણીને લઇને પક્ષના નિરીક્ષકો કાર્યકરોની રજૂઆત […]

Gujarat

રાજયની 21 પેઢીઓના કુલ 52 સ્થળોએ એકસાથે દરોડા પડયાં

ભાવનગર, ગાંધીધામ, અંજાર ખાતે વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરાઇ GST Raids in Gujarat હિસાબી સાહિત્ય કબ્જે કરાયું – દસ્તાવેજોની હાથ ધરાયેલી ચકાસણી ગાંધીનગર: સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્નારા કરચોરીની શક્યતાના પગલે 21 પેઢીઓના જુદા જુદા કુલ 52 સ્થળોએ વ્યાપક પ્રમાણમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર, ગાંધીધામ તેમ જ અંજાર ખાતે આવેલી ઓફીસ તેમ જ રહેઠાણના સ્થળોએ દરોડાની કામગીરી […]

Gujarat

ગાબામાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આ જીત ખાસ કેમ છે 5 પોઈન્ટમાં સમજો

કોઈ ભારતીય ખેલાડીને અપશબ્દો સાંભળવા પડ્યા તો કોઈને નસ્લીય કોમેન્ટનો સામનો કરવો પડ્યો. એક પછી એક અનુભવી ખેલાડી ઈજાગ્રસ્ત થતા ગયા અને તે આંકડો 11 ખેલાડીનો થઈ ગયો. તે છતાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી લીધી. ચોથી ટેસ્ટ અને સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હારવું પડ્યું. આ ભારતની સંપૂર્ણ જીત છે. મેદાન અને માનસિક જીત બંને. આદત અનુસાર ઓસ્ટ્રેલિયાએ […]