Gujarat

*રાજકોટ શહેર કોવિડ વેકિસન કોવિશિલ્ડના ૭૭ હજાર ડોઝ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે.*

રાજકોટ શહેર તા.૧૩/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આજે સવારે લગભગ ૭૭,૦૦૦ જેટલા કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે. જેનું વિભાગીય નિયામકની કચેરી ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સીનનુ […]

Gujarat

*રાજકોટ શહેર ૮૦ ફુટ ચોકડી અમુલ સર્કલ પાસે B.M.W કારચાલક ડોક્ટરે બાઈકને ઉલાળ્યું, R.M.C કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત.*

*રાજકોટ શહેર તા.૧૩/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરમાં મોડી રાત્રે ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે B.M.W કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પૂરપાટ ઝડપે આવતી B.M.W કાર નંબર GJ-12-AK 7785 કારે બાઇકચાલકને હડફેટે લીધો હતો. કાર ચાલક ડોક્ટર હોવાનું સામે […]

Gujarat

ગુજરાત, રાજસ્થાન બાદ BTPની નજર બંગાળ પર, 10થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

BTPનું ડેલીગેશન પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારમાં પહોંચ્યું પશ્ચિમ બંગાળની રાજનીતિ અલગ, સ્થાનિક પાર્ટી સાથે ગઠબંધન વિશે વિચારીશું: રાજ વસાવા વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત અને રાજસ્થાનમાં સારી સફળતા બાદ BTP હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. BTP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવા, પરેશ વસાવા, ઉલ્હાસ વસાવે, અશોક યાદવ સહિત અન્ય આદિવાસી સંગઠનના […]

Gujarat

શ્રેષ્ઠ કેપ્ટન કોણ? ICCના પોલમાં કોહલી અને ઇમરાન ખાન વચ્ચે થઇ કાંટાની ટક્કર

બુધવારે ICCના પોલને કારણે સોશિયલ મીડિયા પર બઝ સર્જાયો અંતે વોટિંગમાં નજીવા અંતરે કોહલી સામે ઇમરાને  બાજી મારી નવી દિલ્હીઃ વિશ્વ ક્રિકેટ જગતમાં બુધવારે એક રસપ્રદ મુકાબલો (ICC Poll) જોવા મળ્યો. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. છેલ્લા 24 કલાકમાં આઇસીસીના […]

Gujarat

PM મોદીના હસ્તે 16 જાન્યુઆરીએ રસી અભિયાનની શરૂઆત, CO-WIN એપ લોન્ચ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ દેશમાં કોરોના વેક્સીનેશન મહા અભિયાનની શરૂઆત કરવાના છે. આ સાથે જ પીએમ મોદી દ્વારા કો-વિન એપ પણ લોન્ચ કરવામાં આવશે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસ વિરૂદ્ધ રસીનું મહા અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે. સુત્રોની માનીએ તો, પીએમ મોદી વર્ચુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરી શકે છે. દેશના અલગ અલગ […]

Gujarat

ખેડૂત સમાજ સંસ્થાની હાઈકોર્ટમાં રજૂઆત- ‘શું કોરોના મહામારી ભાજપને લાગૂ નથી પડતી?’

અમદાવાદ: ગુજરાત ખેડૂત સમાજ (Gujarat Khedut Samaj) સંસ્થાના પરિસરમાં બેઠક યોજવા મુદ્દે સુરત પોલીસ (Surat Police) દ્વારા પરવાનગી ન આપતા ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ બુધવારે ખેડૂતો તરફે દલીલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ખેડૂતોને મિટિંગ માટે મંજૂરી ના આપવાનો નિર્ણય ભેદભાવ ભર્યો છે. પોલીસ દ્વારા રાજ્યમાં શાસક પક્ષ ભાજપને […]

Gujarat

Covid-19 રસીકરણ નોંધણી પછી રસીકરણની માહિતી કેવી રીતે મળશે?

ગાંધીનગર: 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત થવા જઇ રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. આ માટે પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. તે બાદ કો-વિન એપ દ્વારા રસી લાગવાની તારીખ, સ્થળ અને અન્ય જાણકારી આપવામાં આવશે. બન્ને ડોઝ લાગ્યા બાદ વ્યક્તિના ફોન પર જ સર્ટિફિકેટ પણ આવી જશે. અત્યારે 3 કરોડ કોરોના […]

Gujarat

*રાજકોટ શહેર મહાનગરપાલિકાના ડે.કમિશનર આર.કે.સિંઘ સહિતના અધિકારીઓનો કાફલો દંડા સાથે રસ્તા પર ચેકીંગ કરવા ઉતર્યો હતો.*

*રાજકોટ શહેર તા.૧૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ડે.કમિશનર આર.કે.સિંઘ સહિતના અધિકારીઓનો કાફલો દંડા સાથે રસ્તા પર ચેકીંગ કરવા ઉતર્યો હતો. લોકો માસ્ક પહેરે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે સૂચનો કરાયા હતા. જો નિયમો પાલન કરવામાં ઉણા ઉતરશો તો જાહેરમાં દંડા પડશે તેમ સ્પષ્ટપણે આર.કે.સિંધના રૂઆબ પરથી લાગે છે. I.A.S દરજ્જાના અધિકારઓ આ […]

Gujarat

સેન્સેક્સ 202 અંકના વધારા સાથે નવા ઉચ્ચસ્તરે, નિફ્ટી 14,600 અંકની પાર

Indian Stock Market Today: ICICI બેંક, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં તેજીથી બુધવારે શરૂઆતમાં જ સેન્સેક્સ 200 અંકના વધારા સાથે નવા ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. BSEના 30 શેરોનો સેન્સેક્સ 201.65 અંક એટલે કે 0.41 ટકાના વધારા સાથે 49,718.76 અંક પર પહોંચી ગયો છે. આજ પ્રકારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી પણ દિવસની શરૂઆતમાં […]

Gujarat

ખેડૂત આંદોલન: કોંગ્રેસે પ્રેસ કોન્ફ્રન્સ કરીને સુપ્રીમ કોર્ટની સમિતિ પર ઉઠાવ્યા પ્રશ્ન

કોંગ્રેસે કૃષિ કાયદાઓ પર ખેડૂતોના વિરોધની બાબતના ઉદેશ્યથી સુપ્રીમ કોર્ટની બનાવેલી સમિતિ પર પ્રશ્ન ઉભા કર્યા છે. પાર્ટીએ પ્રશ્ન કર્યો છે કે, “જે લોકો આ કાળા કાયદાને યોગ્ય ઠેરવી ચૂક્યા છે, તેઓ ખેડૂતો સાથે ન્યાય કેવી રીતે કરશે બુધવારે પ્રેસ કોન્ફ્રન્સ કરતા પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, “કમેટીના જે ચાર સભ્ય છે, તેઓ પહેલાથી […]