ભાજપના અમદાવાદ મીડિયા સેલની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા પછી અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે ચૂંટણીની તારીખ તો ભાજપ સંગઠન નક્કી કરે છે તેમ કહી વિવાદ ઉભો કર્યો હતો. પૂર્વ મેયરના નિવેદન બાદ પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે, ચૂંટણી પંચ […]
India
બજેટ પર પણ પડી શકે છે કોરોનાની માર, કોવિડ સેસ લગાવવાની તૈયારીમાં સરકાર
Covid Cess In Budget 2021: હાલ બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના (Corona Pandemic) કારણે સરકારની આવક પણ ઘટી ગઈ છે અને અર્થ વ્યવસ્થાને (Indian Economy)પડેલા ફટકાની અસર દૂર કરવા માટે વધારે ફંડની જરૂર છે. તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીને (PM Modi) નાણાંકીય બાબતોના નિષ્ણાંતોએ ખર્ચ વધારવાનું સૂચન કર્યું હતું. ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ […]
લદ્દાખમાં LAC પર ભારતીય સીમામાં ઝડપાયેલો PLA સૈનિક ચીનને સોંપાયો
નવી દિલ્હી: 8 જાન્યુઆરીએ LACના ભારત તરફ લદ્દાખના એક વિસ્તારમાં ઝડપાયેલા PLA સૈનિકને ભારતે ચીનને સોંપી દીધો છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ, આ સૈનિક સોમવારે સવાર 10:10 કલાકે ચૂશૂલ-મોલ્ડોમાં ચીનને સોંપવામાં આવ્યો છે. આ અંગે સેનાએ જણાવ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકે LAC ક્રોસ કરી હતી. જેને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય […]
અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5 વાગ્યે કોરોના વેક્સીન આવશે
અમદાવાદમાં આજે સાંજે 5 વાગ્યે એરપોર્ટ પર કોરોના વેક્સીન આવી જશે. 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સીન અભિયાન શરૂ થઇ રહ્યુ છે ત્યારે ગુજરાત સરકારે પણ વેક્સીન દરેક લોકો સુધી પહોચે તેની તૈયારી કરી લીધી છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સીન આવશે અને તેને ગ્રીનકોરીડોર કરીને ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઇ જવામાં આવશે.અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના […]
વેરાવળ : ઇલેકટ્રીક થાંભલા પરથી ટ્રાન્સફોર્મરની ચોરી
વેરાવળ શહેરમાંથી ત્રણેક દિવસ પહેલા ઇલેકટ્રીક થાંભલા પરથી ટ્રાન્સફોર્મર ની ચોરી થયેલ હતી. આ ચોરીના બનાવમાં પોલીસે ચોરીની ટેવવાળી ગેંગના ત્રણ તસ્કરોને ચોરાઉ ટીસી સહિતના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લીધેલ છે. વેરાવળના પી.આઇ. ડી.ડી.પરમાર, ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી. મુસાર તથા એ.એસ.આઇ દેવદાનભાઇ માણંદભાઇ, હેડ કોન્સ. નટુભા ભાભલુભા, મયુરભાઇ મેપાભાઇ, સુનિલભાઇ માંડણભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે […]
વિસાવદરમાં સૌરાષ્ટ કચ્છ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા બેઠક યોજાઈ12:17:47
વિસાવદરના બ્રહ્મમ સમાજની વાડીમા સ્વરાષ્ટ કચ્છ બ્રહ્મમ સમાજના પ્રમુખ છેલભાઈ જોશી જૂનાગઢ જિલ્લા બ્રહ્મમ સમાજ ના પ્રમુખ પંડિયા સાહેબ જૂનાગઢ શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશીજિલ્લા મહામન્ત્રી મહેશભાઈ જોશી યુવા જિલ્લા પ્રમુખ મેહુલભાઈ દવે જિલ્લા મહામન્ત્રી રવિ ભાઈ તેમજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન લખલાણી તેમજ મહિલા પાંખ મહામન્ત્રી દક્ષા બેન આરતી બેન જોશી તેમજ વિસાવદર સમસ્ત બ્રહ્મમ […]
થરાદ તાલુકાના મોરથલ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
થરાદ તાલુકાના મોરથલ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં લોકોનાં સહયોગથી પ્રાથમિક શાળાનાં મકાનમાં આયોજન કરવામાં આવ્યું હતુ. ગામનાં યુવાનોએ પ્રેરણા પુરી પાડવા સ્વેચ્છાએ જોડણા આને લોહીનું દાન કર્યું હતું. મોરથલ ગામના પ્રવિણજી ઠાકોર, દિનેશભાઈ ચૌધરી તેમજ બીજા યુવા આગેવાન સેવા માટે તત્પર હાજરી આપી હતી.
આજાવાડા નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું
થરાદ વાવ પંથકમાં કેનાલમાં ગાબડાં પડવાનો સીલસીલો ચાલુ છે. હાલમાં જ થરાદ તાલુકામાં આવેલા આજાવાડા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે જે ગાબડાં પડતાં જ ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ જતા પાકનો સફાયો થઈ જવા પામ્યો છે. અવાર નવાર ગાબડાં પડતાં તેની ગુણવત્તાની પોલ ખોલે છે. હંમેશા ગાબડાં પડતાં જ ખેડૂતોને તકલીફમાં મુકવામાં આવે છે […]
લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય વઘાસીયાએ કાર્યકરો સાથે મોકળામને મુલાકાત કરી
લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મિનિસ્ટર વી. વી. વઘાસીયાએ લીલીયા મોટાના કાર્યકરો સાથે મોકળા મને મુલાકાત કરી આ વિસ્તાર માં વી.વી સાહેબ ની છાપ નીડર અને નિષ્ઠાવાન નેતા તરીકે હોય અને પોતે નાના માં નાના કાર્યકરને નામ સહિત ઓળખતા હોય ત્યારે વી.વી સાહેબ ને જોય મળી ને કાર્યકરો પણ પ્રફુલ્લિત થઈ ગયા […]
માધવસિંહ સોલંકીની અંતિમ વિદાય યાત્રા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી માધવસિંહ સોલંકીના અંતિમ દર્શન કરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભામાં 149 સીટ જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરનારા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી માધવસિંહ સોલંકીનું નિધન થતાં કોંગ્રેસ સહિત રાજકીય વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. કોંગ્રેસના દિગ્ગજ અને લોકપ્રિયતાની ટોચ પર પહોંચેલા માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને દર્શન કરવા અને શ્રદ્ધાંજલી આપવા […]
