કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે સમગ્ર વિશ્વ વૅક્સીનની (Corona Vaccine) આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. એવામાં કોરોના વૅક્સીનને (Covid-19 Vaccine) લઈને અનેક દેશ ભારત તરફ નજર રાખી રહ્યાં છે. ભારત વૅક્સીનના ઉત્પાદન અને સપ્લાય માટે સંપૂર્ણ સજ્જ છે. બ્રાઝીલ, મોરક્કો, સઉદી અરબ, મ્યાનમાર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા સહિતના દેશોએ ભારત પાસે વૅક્સીનની માંગ કરી છે. કોરોના […]
India
8 રાજ્યોમાં પહોંચ્યો બર્ડ ફ્લૂ, સરકારે જાહેર કરી એડવાઈઝરી
અત્યાર સુધી 8 રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટી થઈ ચૂકી છે. કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગે રવિવારે નિવેદન આપીને સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂના પ્રસારની પુષ્ટિ કરી,જેમાં કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સામેલ છે. મોડી સાંજે મહારાષ્ટ્ર પશુપાલન કમિશનર સચિન્દ્ર પ્રતાપસિંહે કહ્યું કે રાજ્યમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની […]
જામનગર: કોરોનાની સ્થિતિમાં સુધારો! સરકારી કોવિડ હોસ્પિટલના 95% બેડ ખાલી
જામનગર: ગુજરાતના જામનગર જિલ્લા અને શહેરના લોકો માટે સારા સમાચાર છે. અહીં કોરોનાની સ્થિતિમાં (Jamnagar Corona Update) સુધારો થતાં સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં (Jamnagar Covid Hospital) 95 ટકા બેડ ખાલી છે. એક સમયે અહીં હાઉસફૂલના પાટિયા મારવા પડ્યા હતા, પરંતુ આજે 720 બેડની આ […]
રાજ્યમાં 11 મહિના બાદ આજે સ્કૂલો-કોલેજો શરૂ, મંત્રીઓ-ધારાસભ્યો વિદ્યાર્થીઓને આવકારશે
દેશમાં કોરોના વાઈરસના (Corona Virus) સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનમાં (India Lockdown) બંધ કરવામાં આવેલી સ્કૂલો-કોલેજો ધીમે-ધીમે ખુલી રહી રહી છે. કર્ણાટક, બિહાર, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં પહેલાથી જ સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે અને ત્યાં શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ગયું છે, ત્યારે હવે આજથી ગુજરાતમાં પણ 11 મહિના બાદ […]
ધોરાજીની તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્ય પતંગ વિતરણ કરેલ
ધોરાજીમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે તારીખ ૧૦-૧-૨૦૨૧ ને રવિવારના રોજ બાળકોને વિનામૂલ્યે પતંગ વિતરણ ધોરાજીના મામલતદાર શ્રી જોલાપરા સાહેબ તથા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધાની ઉપસ્થિતિમાં કરેલ જેમાં આશરે સંસ્થા દ્વારા બે હજારથી પણ વધારે પતંગ નું વિતરણ કરેલ જેમાં આશરે 300 બાળકોએ લાભ લીધેલ […]
Statesઅરવલ્લી : ધનસુરા હિન્દુપૂરા નજીક કાર ખાડામાં ખાબકતા એકનું મોત, બે લોકોને ઈજા
અરવલ્લીના ધનસુરા હિન્દુપૂરા નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી કાર ચાલકે સ્ટ્રેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયાનું અનુમાન કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા ખાડામાં ખાબકી હતી. જેમાં અકસ્માત માં એક વ્યક્તિનું મોત થયું હતું અને કારમાં સવાર અન્ય બે લોકો ઈજાગ્રસ્થ થયા હતા. આ ગંભીર અકસ્માતમાં કારના ઉપરનો ભાગ તૂટી ગયો હતો. જેને લઈ […]
ધનસુરા શીકા-હિંમતનગર રોડ પર આવેલા શિવપુરા કંપા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું
ધનસુરાના શીકા-હિંમતનગર રોડ પર આવેલા શિવપુરા કંપા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક નું મોત થયું હતું.આજ કાલ અકસ્માતોની સંખ્યા વધતી જાય છે ત્યારે વાહન ચાલકોએ સાવધાની રાખવાની જરુરી છે ત્યારે ધનસુરા શીકા હિંમતનગર રોડ પર આવેલા શિવપુરા કંપા પાસે મોડી રાત્રે અકસ્માત થયો હતો.અકસ્માત અજાણ્યા વાહન અને બાઈક ચાલક વચ્ચે થયો હતો. અજાણ્યા વાહન […]
જામનગરમાં માસ્કવિહોણા લોકો સામે ફરિયાદ
જામનગર શહેર-જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસે જાહેરનામા ભંગના મામલે દંડાત્મક કાર્યવાહી યથાવત રાખી છે જેમાં જુદા જુદા વિસ્તારોમાં માસ્ક વિના નિકળેલાઓ સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ખોડીયાર કોલોનીમાં સીટી સી પોલીસે કરણભાઇ નવીનભાઇ વરસંગા, હિરજી મિસ્ત્રી રોડ પર ઘવલભાઇ પ્રવિણભાઇ પીઠડીયા તેમજ દરેડના વિશાલ ચોકમાં પંચ બી પોલીસે મનોજ ભીખાભાઇ ગડા […]
મેવાસાના લૂંટારૂ સામે વધુ એક ગુનો નોંધાયો
ભાણવડના મેવાસાવાડી વિસ્તારમાં મધરાત્રે રહેણાંક મકાનમાં ઘૂસી કાર-દાગીનાની લૂંટ ચલાવનાર ચારેય શખસોએ ખીરસરા પંથકમાં દૂરથી પોલીસ જીપ જોઈ પથ્થર ફેંકી વાહનનો કાચ તોડી નાખ્યાનો બનાવ બહાર આવ્યો હતો જેમાં પોલીસે લૂંટારૂઓ સામે નુકસાની તેમજ ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ વધુ એક ગુનો નોંધ્યો હતો.
જામનગરની ઝુંપડપટ્ટીની 170 બાળકોએ ગુજરાતી ફિલ્મ નિહાળી
જામનગરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિત તથા ઉપપ્રમુખ પરિમલભાઈ ભટ્ટની લગ્નની વર્ષગાંઠની ઝૂપડપટ્ટીના ૧૭૦ બાળકોને માતા-પિતા સાથે ગુજરાતી અર્બન ફિલ્મ યુવા સરકાર બતાવી ઉજવણી કરાઈ હતી. શહેરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ-ઉપપ્રમુખની લગ્નની વર્ષગાંઠ નિમિતે ૧૭૦ ઝૂપડપટ્ટીના બાળકોને પરીવાર સાથે ફિલ્મ બતાવવામાં આવ્યું ત્યારે ફિલ્મના લીડ હિરો હર્ષલભાઈ માંકડ તથા ડાયરેક્ટર […]
