અશાંત ધારા હેઠળ મૂકવામાં આવેલી વિસ્તારના 500 મીટરની મિલકતની ખરીદી કે વેચાણ કરવા માટે તે 500 મીટરની હદમાં આવેલી છે કે નહિ તે નક્કી કરવામાં થતો વિલંબ દૂર કરવા માટે ગુજરાત સરકારે એક પરિપત્ર વેચાણ હેઠળની મિલકત 500 મીટરની હદમાં છે કે નહિ તે અંગેનું પ્રમાણપત્ર સંબંધિત તાલુકાના મામલતદારો પાસેથી અથવા તો સિટી સરવેના વિસ્તારમાં […]
India
સહકારના સાત સિધ્ધાંતોને ખરા અર્થમાં સાર્થક કરતા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી
સહકારના સાત સિધ્ધાંતોને ખરા અર્થમાં સાર્થક કરતા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ગરિબ અને જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું સહકારી પ્રવૃતિ સૌને સાથે લઈને ચાલતી અને સૌને લાભાન્વિત કરતી પ્રવૃતિ છે તેની પ્રતિતિ આજે દેશની સૌથી મોટી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઈફકો દ્રારા થવા પામી. હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, તેવા સમયે મહિલા […]
પશ્ચિમ બંગાળમાં ફ્રી મળશે કોરોના વૅક્સીન, CM મમતા બેનર્જીની મોટી જાહેરાત
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) કોરોના વૅક્સીનેશનને (Corona Vaccination Drive) લઈને મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર (West Bengal Govt) રાજ્યના તમામ જરૂરિયાતમંદ લોકોને ફ્રી કોરોના વૅક્સીન આપશે. રાજ્ય સરકાર આ માટે વ્યવસ્થા કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં […]
કંગનાનો ટ્વીટર પર હુમલોઃ ઇસ્લામી દેશો અને ચીની પ્રોપેગેન્ડા સામે વેચાઇ જવાનો આરોપ
બોલીવૂડ અભિનેત્રી (Bollywood Actress) કંગના રણૌતે (Kangana Ranaut)અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર હુમલો કરી દીધો. કંગગનાએ આરોપ મૂક્યો છે કે ટ્વીટર ઇસ્લામી દેશો અને ચીની પ્રોપેગેન્ડા સામે વેચાઇ ગયું છે. કંગનાએ ટ્વીટર પ્લેટફોર્મ પર ઇસ્લામી દેશો અને ચીન સામે વ્ચેઇ જવાનો આરોપ મૂકતા જણાવ્યું કે ટ્વીટર માત્ર પોતાના લાભ માટે સ્ટેન્ડ લે છે. બીજાન […]
ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિની આજુબાજુ સફાઇના મુદ્દે નગરપાલિકા સભાન છે : ચીફ ઓફિસર
ગાંધીનગર: આણંદ લોટીયા ભાગોળ ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ ગંદકીના મુદ્દે કાંતિલાલ પરમારની ફરિયાદ કરી હતી. જેના આધારે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ દ્વારા આંણદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ પાઠવી એક મહિનામાં જવાબ માંગવામાં આવ્યો હતો. આ બાબતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, અમદાવાદને અહેવાલ મોકલ્યો છે. જેમાં જણાવ્યું છે […]
કચ્છનું જહાજ ઓમાનના દરિયામાં સળગીને ખાખ
માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, પરંતુ તે પહેલા જ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આખું જહાજ આગમાં બળી ખાક થઇ ગયુ હતુ. આગ વધતા જોઇ જહાજના આઠ ક્રૂ મેમ્બરોએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો. જે […]
પાવર બ્લેક આઉટથી આખા પાકિસ્તાનમાં છવાયો અંધકાર, આરોપ લાગ્યો ભારત ઉપર
વડાપ્રધાન ઈમરાન ખાન ચૂંટણીમાં નવું પાકિસ્તાન બનાવવાનો વચન આપીને સત્તામાં આવ્યા હતા પરંતુ આર્થિક રીતે ખરાબ અને કંગાળ પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે, શનિવારે મોડી રાત્રે અચાનક આખા દેશમાં વિજળી ગૂલ થઈ ગઈ. આ કારણે પાકિસ્તાનના બધા મુખ્ય શહેર અને વિસ્તાર કરાચી, લાહોર, પેશાવર, ઈસ્લામાબદ, મુલ્તાન અને રાવલપિંડી બધી જ રીતે અંધારપટ્ટમાં ડૂબી ગયા છે. […]
ભારતમાં 24 કલાકમાં નવા 18,645 કેસ, વધુ 201 દર્દીઓએ ગુમાવ્યો જીવ
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,645 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 201 દર્દીઓના મોત નિપજ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,50,284 થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 75 હજાર 950 લોકો સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. […]
KBCમાં ‘બાબા કા ધાબા’નો ઉલ્લેખ, મદદ માટે અમિતાભે મોકલ્યા હતા આટલા રૂપિયા
બાબા કા ધાબા’નું ભાગ્ય બદલાઈ ગયું છે એ તો આપણા બધાએ જોયુ છે, પરંતુ બાબાના મુરીદ અમિતાભ બચ્ચન પણ છે, આવુ કોઇએ વિચાર્યું પણ નહતુ. પરંતુ આ વાતનો ખુલાસો કેબીસી (કૌન બનેગા કરોડપતિ) માં પોતે સદીના મહાન નાયક અમિતાભ બચ્ચને કર્યો છે. આટલું જ નહીં ‘બાબા કા ધાબા’ના માલિકની મદદ કરનારા લોકોમાં પોતે બીગ પણ […]
