Gujarat

અમદાવાદ : પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં, નિયમો સાથે હાઇકોર્ટે આપી મંજૂરી

ઉત્તરાયણ પર પતંગ ચગાવનાર રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ઉત્તરાયણના તહેવારને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો નથી. જોકે રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. હાઇકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે. પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં. રાજ્ય સરકાર દ્વારા જારી […]

Gujarat

અરવલ્લી ધનસુરામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ

ધનસુરા માં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 8 તારીખે વહેલી સવારે કમોસમી માવઠું થયું હતું કમોસમી માવઠા બાદ બીજા દિવસે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ખેતરો માં સવાર થી ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું ધનસુરા માં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતિત હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી હતી ત્યારે […]

Gujarat

કલેક્ટરે ધનસુરા મામલતદાર કચેરી અને કોલવડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી

અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે ધનસુરા મામલતદાર કચેરી અને કોલવડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને કામગિરીનું નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટરે ધનસુરા મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી અને ધનસુરા મામલતદાર અને કર્મચારીઓ સાથે ઓફિસના કામનું નિરીક્ષણ કર્યું હતું સાથે ધનસુરા મામલતદારમાં આવતા અરજદારોની સાથે વાતચીત કરી હતી સાથે કોલવડા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી […]

Gujarat

ગુજરાતના નીડર પત્રકાર ઈસુદાન ગઢવીનો આજે 39મો જન્મદિવસ

ગુજરાત મા ખેડુતો અને સામાન્ય માણસના પ્રશ્નો મહામંથનના માધ્યમથી ઉઠાવી લોક હૃદયમા સ્થાન મેળવનાર એવા ગુજરાતી ન્યૂઝ ચેનાલ VTV ગુજરાતીના ચીફ ઓડિટર ઈસુદાન ગઢવીનો આજે 39મો જન્મદિવસ છે. તેમની ખેડૂતો અને સામાન્ય વ્યક્તિ પ્રત્યેને મદદ કરવાની કાર્યપધ્ધતિથી સમગ્ર દેશ દુનિયામા લોકચાહના મેળવી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મા મોગલ તેમને તેમના ક્ષેત્રમા પ્રગતિ ના સોપાનો […]

Gujarat

રાજકોટ : ઉત્તરાયણના તહેવાર નિમિતે પક્ષીઓની સારવાર માટે 6 વિશેષ કંટ્રોલરૂમ ખોલાશે

રાજકોટ શહેર ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. દ્વિચક્રી વાહનો ચલાવનારા પર આવી દોરી આવી જતા ગળામાં ફસાઈ જવાથી અકસ્માત અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. અનેક વ્યકિતઓનાં ગળા કપાઈ જવાના, પશુપંખીઓનાં દોરીના કારણે લોહી લૂહાણ થવાના અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. સાદી દોરીથી પણ અકસ્માત […]

Gujarat

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો ક્રેડિટ સોસાયટી દ્વારા કર્મચારીઓને બેગ વિતરણ

સુરેન્દ્રનગર એસટી ડેપો ના ક્રેડિટ સોસાયટી દ્વારા એસટી કર્મચારીઓની બેગ વિતરણ કરવામાં આવી હતી જેમાં કોરોનાની મહામારી વચ્ચેને લોકડાઉનના સમયગાળામાં ચાલુ વર્ષે એસ.ટી મજૂર મહાજન સંઘ ની મીટીંગ મોકૂફ રાખવામાં આવી હતી અને કોઈપણ જાતના કાર્યક્રમમાં પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા જેને કારણે કાલે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં સુરેન્દ્રનગર એસટી ડેપો ક્રેડિટ સોસાયટી દ્વારા એસટી ના કર્મચારીઓને […]

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કોરોના વેક્સિન અંગે ડ્રાઇરન કાર્યક્રમ

રસી લેતી વખતે અને બાદ લેવી પડતી કાળજી અંગે લોકોને માહિતી અપાઈ.સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં કોરોનાની રસી અંગે રસીકરણ હાથધરવામાં આવનાર છે ત્યારે સરકારની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઈવ રન કોવીડ-19 અંતર્ગત વેકસીનની જાણકારી અંગે કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ટીમ દ્વારા […]

Gujarat

રાજકોટ : ઓનલાઇન બેંક લોન કરાવી આપવા છેતરપીંડી કરતા ઈસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેરમાં રહેતા વિજય નટવરભાઈ ચૌહાણે ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની સાથે લોનના નામે ઠગાઈ થઇ હોવાની ફરિયાદ નોંધાવતા રાજકોટ D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી અને તેમની ટીમે બાતમી આધારે નાના મૌવા રોડ ક્રિષ્ના પ્લાઝા કોમ્પ્લેક્ષ પ્રથમ માળે દરોડો પાડી સ્મોલ ફાઇનાન્સ નામે ૧૧૦% લોન અપાવાવની કામગીરી કરતા રાજકોટના પ્રતીક ઉર્ફ જીગ્નેશ મહેશભાઈ પરમાર જાતે.રાજપુત […]

Gujarat

રાજકોટ : હુક્કામાં વપરાતા વિવિધ ફ્લેવરની તમાકુ, ચીમની, ચીપીયાનો જથ્થો પકડી પાડતી SOG

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અસલમ અંસારી અને તેમની ટીમને મળેલી બાતમી આધારે વિરેન્દ્રસિંહ ઝાલા, અઝરૂદિનભાઈ બુખારી, યુનિવર્સીટી રોડ ઉપર સ્મુકાહ એક્સોટિક ફ્લેવર એન્ડ ફ્રેગ્રન્સ ૧૦૧ નામની દુકાનમાં દરોડો પાડી. ફોર સ્કેવર પ્લાઝા બિલ્ડીંગ માંથી આરોપી ભવ્ય જયેશભાઇ ગંધા ઉ.૨૨ રહે. ભક્તિનગર સર્કલ વાણીયાવાડી-૩/૭ જલારામ ચોક રાજકોટ. […]

Gujarat

રાજકોટ : આજીડેમ પાસે મેલડી માતાજીના મંદિર નજીક વંડામાંથી સિંહ ગાયને ફાડી ખાધી

રાજકોટ શહેર આજીડેમ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે કેટલાક માલધારીઓની વાળી આવેલી છે. અને અહીં વંડા બાંધી ત્યાં પશુઓને રાખવામાં આવે છે. કાળુભાઈ બીજલભાઈ મુંધવાના વંડામાંથી ગત મધરાતે એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ કરાતા તાબડતોબ ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.   રાજકોટના રહેણાંક વિસ્તાર એવા રાધાકૃષ્ણ સોસાયટીથી માત્ર અડધો […]