Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં પ્રેમમાં પાગલ યુવતીએ યુવકનું અપહરણ કર્યું

ઉત્તરપ્રદેશ લગ્નની જીદ પર અડગ રહીને મંગેતરે પોતાના પ્રેમને પામવા માટે પોતાના ભાઈ સાથે મળીને અપહરણનું ભયાનક કાવતરું રચ્યું હતું. પોલીસે માત્ર ચાર જ કલાકમાં આ કેસ ઉકેલી યુવતી અને બે આરોપીઓની ધરપકડ કરી તેમનો પર્દાફાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૪ મે, ૨૦૨૧ના રોજ સ્ટેનો અંકુર કુમારની સગાઇ પ્રિયંકા સાથે તેના પરિવારના સભ્યોની સહમતીથી […]

Uttar Pradesh

ચિત્રકૂટ માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં માર્ગ અકસ્માતે વિનાશ સર્જાયો હતો. ચિત્રકુટમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે ૨ વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મકલી વધુ તપાસ હાથ ધરી હતી. ચિત્રકૂટ જિલ્લાના ઝાંસી-મિરઝાપુર નેશનલ હાઇવેના […]

Uttar Pradesh

કાનપુરમાં પ્રોપર્ટી માટે માતાપિતાની હત્યા કરનાર કાતિલ બની દીકરી

ઉત્તરપ્રદેશ યૂપીના કાનપુરમાં સોમવારે રાત્રે પોલીસે ૨૪ કલાકમાં વૃદ્ધ દંપતીની ગળું કાપીને હત્યા કરવાના ચકચારી મર્ડર કેસમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ તેની દત્તક પુત્રી જ હતી. પુત્રીએ તેના પ્રેમી અને તેના મિત્રો સાથે મળીને માતા-પિતાની હત્યા કરી હતી. પુત્રીએ પહેલા જ્યૂસમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો અને […]

Uttar Pradesh

તાલિબ હુસેનની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો

સંભલ ઉત્તર પ્રદેશના સંભલમાં હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો મુજબ હિન્દુ દેવતાઓના ચિત્રો ધરાવતા કાગળના પેપર પર ચિકન વેચીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પોલીસ પર હુમલો કરવા બદલ સંભલમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યુ હતુ કે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે તાલિબ હુસેન […]

Uttar Pradesh

યુપીના યોગી આદિત્યનાથ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ

ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેર વિકાસ માટે આપેલા ૧૦૦ દિવસના ટાર્ગેટના મોટાભાગના કામો નિયત સમય મર્યાદા પહેલા પૂર્ણ થઈ ગયા છે. વિભાગને સોંપવામાં આવેલા ૨૪ કામોમાંથી ૨૨ કામો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે ૧૪ શહેરોમાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યા બમણી કરવાની અને સિટી બસ સેવા માટે મોબાઈલ એપ તૈયાર કરવાનું કામ હજૂ પૂર્ણ કરવાનું બાકી છે. […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં રોજગારીને લઈને મુખ્યમંત્રી યોગીનો એક્શન પ્લાન તૈયાર

લખનૌ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મોટી જાહેરાત કરી છે. ૧.૯૦ લાખ કારીગરો અને નાના ઉદ્યમીઓને ૧૬ હજાર કરોડની લોનનું વિતરણ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ટૂંક સમયમાં અમે દરેક પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી, રોજગાર, સ્વ-રોજગાર સાથે જાેડવા માટે એક એક્શન પ્લાન લઈને આવી રહ્યા છીએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૧૭ […]

Uttar Pradesh

કાયદો હાથમાં લેવા અને બકવાસ કરવાનો કોઈને અધિકાર નથી- ઓવૈસી

હૈદરાબાદ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ સાહૂની હત્યાના મુદ્દા પર એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કહ્યું હતું કે, દરેક હિંસાની ટિકા થવી જાેઈએ. સાથે જ તેમણે કહ્યું કે, કટ્ટરપંથીઓને કાબૂમાં કરવાની જરૂર છે. હૈદરાબાદથી સાંસદે કહ્યું કે, હું એ ગરીબ દરજી સાથે ઉદયપુરમાં જે થયું તેની નિંદા કરુ છું. પણ સાથે જ રાજસ્થાનમાં થોડા વર્ષો પહેલા […]

Uttar Pradesh

યુપીમાં ૨૩ વર્ષીય એથ્લીટે ખોટા કેસ કરીને જેલમાં મોકલતા આપઘાત કર્યો

ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર જિલ્લામાં એક એથ્લીટે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ૨૩ વર્ષીય રાહુલે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાહુલ ભૈસીમાં રાયપુર નગલી ગામમાં રહે છે. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારતા તેના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જામાં લઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રાહુલ […]

Uttar Pradesh

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટરને ઈમરજન્સી વારાણસીમાં લેન્ડિંગ થયું

વારાણસી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચોપરમાં બર્ડ હિટિંગની ઘટનાને કારણે વારાણસી પોલીસ લાઇનમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. રવિવારે સવારે પોલીસ લાઇનથી ચોપર દ્વારા તે લખનઉ રવાના થઈ રહ્યાં હતા. ઉડાનની ૫ મિનિટ બાદ પાયલટ ચોપર પરત લેન્ડ કરાવવામાં આવ્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરક્ષા વચ્ચે પરત સર્કિટ હાઉસ લાવવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી તેઓ બાબતપુર […]

Uttar Pradesh

મુલાયમ સિંહ યાદવને એકવાર ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

લખનૌ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી બગડી છે. રૂટિન ચેકઅપ બાદ તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામના મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવને બુધવારે સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડૉ.નીતિન સૂદની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં બ્લડપ્રેશર, સુગર, સીબીસી સહિતના […]