Uttar Pradesh

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો

અયોધ્યા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહના નિર્માણનું કામ શરૂ થયું. સીએમ યોગી આદિત્યનાથે ગર્ભગૃહના નિર્માણ માટે ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો. આ સાથે જ ૨૯મી મેથી શરૂ થયેલા સર્વદેવ અનુષ્ઠાનું પણ સમાપન થયું. સીએમ યોગી આદિત્યનાથ હવે નિર્માણ સ્થળ પાસે બનેલા દ્રવિડ શૈલીના […]

Uttar Pradesh

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે ગોપનિયતાની વાત કહ્યા બાદ પણ વિડીયો વાયરલ થયો

વારાણસી વારાણસી કોર્ટમાં આજે જ્ઞાનવાપી કેસની સુનાવણી ૪ જુલાઈ સુધી ટાળી દેવામાં આવી છે. પરંતુ આ વચ્ચે વઝૂખાનાના શિવલિંગ કે ફુવારાવાળી વિવાદિત જગ્યાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમામ વકીલ અને જાણકાર પાણીના તે ઘેરાની બહાર જાેવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે તમામ વકીલ અને સર્વે કરાવનાર લોકો વઝૂખાનાના ફુવારા કે […]

Uttar Pradesh

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરના નોઈડામાં (એન્ટી-હુમન ટ્રાફિકિંગ યુનિટ) એ.એચ.ટી.યુ અને સેક્ટર ૫૮ પોલીસે સોમવારે ઓનલાઈન બુકિંગ દ્વારા ગેરકાયદેસર દેહવેપાર કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. રેકેટ ચલાવતી ગેંગ પાસેથી બે કાર પણ મળી આવી છે. જેનો ઉપયોગ દેહ વેપાર માટે થતો હતો. આ સિવાય પોલીસને બે મોબાઈલ ફોન અને નવ હજાર રૂપિયા કેશ મળી આવ્યા […]

Uttar Pradesh

યુપીમાં લગ્ન કરી દુલ્હન પરિક્ષા આપ્યા પછી વિદાય કરી ગઈ

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના સોનભદ્રના ઘોરવાલ તાલુકાની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશના ગઢવાના ખૈડારની રહેવાસી જૂડાવતી વૈશ્ય કુશહરા ખાતે શ્રી પ્રમોદજી મહિલા મહાવિદ્યાલયમાં બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પરિવારના લોકોએ અભ્યાસ દરમિયાન જ તેના લગ્ન નક્કી કરી દીધા હતા. ગુરુવારે ૨૬ મેના રોજ તેના લગ્ન યોજાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીની ત્રીજા વર્ષની પરીક્ષાની તારીખ […]

Uttar Pradesh

યુપી વિધાનસભામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે બજેટ રજૂ કરાયું

ઉત્તરપ્રદેશ રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે બજેટ લગભગ ૬.૧૫ લાખ કરોડ જેટલું ભારે ભરખમ બજેટ રજૂ થયું છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં યુપીએ કોવિડ મહામારી સામે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની સૂજબૂજ સાથે કામકાજ કર્યું. આવા સમયે જ નેતૃત્વની ઓળખ થાય છે. આવા સમયમાં જ બંને નેતાઓની વૈશ્વિક સ્તરે ઓળખ થઈ છે. તેમણે […]

Uttar Pradesh

સપા અને આરજેડીના રાજ્યસભાના જ્યંત ચૌધરી સંયુક્ત ઉમેદવાર

ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટીના અધિકૃત ટિ્‌વટર હેન્ડલથી આ જાહેરાત કરવામાં આવી છે. જણાવાયું છે કે જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ તરફથી રાજ્યસભા માટે જાેઈન્ટ ઉમેદવાર હશે. અગાઉ ડિમ્પલ યાદવની ચર્ચા હતી. પરંતુ કપિલ સિબલ અપક્ષ ઉમેદવાર બન્યા બાદ આરએલડીમાં ગૂસપૂસ થઈ ગઈ હતી કે જયંત ચૌધરીને એકવાર ફરીથી દગો મળ્યો છે. ડિમ્પલ યાદવ ગુરુવારે […]

Uttar Pradesh

કપિલ સિબ્બલ કોંગ્રેસમાંથી છુટા થઈ સપાના સમર્થનથી રાજયસભામાં જશે

લખ્નૌઉ કપિલ સિબ્બલે આજે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની હાજરીમાં લખનઉ ખાતે રાજ્યસભા ચૂંટણીમાં માટે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે કહ્યું કે મે ૧૬મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. અહીં એ ખાસ જણાવવાનું કે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે પણ તેમને સમાજવાદી પાર્ટીનું સમર્થન મળેલું છે. આ અંગે નિવેદન […]

Uttar Pradesh

યુપી વિધાનસભામાં ભાજપ ધારાસભ્યોએ ભગવા ટોપી પહેરી

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુજન સમાજવાદી પાર્ટીના સભ્યો લીલા રંગના વસ્ત્રોમાં જાેવા મળ્યા હતા. તો સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્યો પીળા અને રાષ્ટ્રીય લોકદળના સભ્યો લીલા ગમછામાં જાેવા મળ્યા હતા. અખિલેશ ગૃહમાં પહોંચ્યા તો સપાના ધારાસભ્યોએ જિંદાબાદના નારા લગાવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા અને અન્ય સભ્યોએ પોતાની સીટથી આવીને અખિલેશ યાદવનું સ્વાગત કર્યુ […]

Uttar Pradesh

જ્ઞાનવાપી કેસમાં જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી પૂર્ણ

વારાણસી જ્ઞાનવાપી સંકુલમાં સ્થિતમા શ્રૃંગાર ગૌરીની દૈનિક પૂજાની પરવાનગી અને અન્ય દેવી-દેવતાઓના સંરક્ષણ માટે દાખલ કરાયેલા દાવાની સુનાવણી આજે વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે જ્ઞાનવાપી કેસમાં વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. આ મામલે આવતીકાલે (મંગળવારે) કોર્ટનો ર્નિણય આવી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા […]

Uttar Pradesh

યુપીના બલરામપુરમાં બોલેરો અને ટ્રેકટરના અકસ્માતમાં ૬ના મોત

ઉત્તરપ્રદેશ બોલેરોમાં સવાર તમામ નવ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગનવરિયા ગામ પાસે ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતકો મહારાજગંજ તેરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામના રહેવાસી છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલીની ભયાનક અથડામણની જાણ સૌ પ્રથમ સ્થાનિક લોકોને થઈ હતી. જાે […]