National

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી બર્લિન પહોંચ્યા; ભારત-જર્મની વિદેશ કાર્યાલયના પરામર્શ બાબતે થશે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી મંગળવારે બર્લિન પહોંચ્યા જ્યાં તેઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને અન્ય મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ સહિત વિવિધ મુદ્દાઓ પર જર્મન અધિકારીઓ સાથે વાતચીત કરશે. “વિદેશ સચિવ @VikramMisri ભારત-જર્મની વિદેશ કાર્યાલય પરામર્શ માટે બર્લિન પહોંચ્યા,” જર્મનીમાં ભારતીય દૂતાવાસે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. “આ મુલાકાત […]

National

હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં હિંસા બાદ રાજ્ય ગૃહમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી

મણિપુરના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થુજમે રવિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને વંશીય હિંસાગ્રસ્ત પ્રદેશમાં નવી હિંસાની પૃષ્ઠભૂમિ સામે રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ અને ફઁદ્ગ ઍક્સેસ સહિત ડેટા સેવાઓના સ્થગિતીકરણને વધુ બે દિવસ માટે લંબાવ્યું હતું. મંગળવારે બિષ્ણુપુરમાં અર્ધલશ્કરી શિબિરમાં ધસી આવેલા ટોળા પર […]

National

બિહાર: સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બને તેવી શક્યતા; પીએમ મોદી, અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે

મીડિયા સુત્રોના જણાવ્યા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ૧૫ એપ્રિલે બિહારમાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. વડા પ્રધાન ૧૪ એપ્રિલની રાત્રે પટના પહોંચશે અને શહેરમાં રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પટનાના રાજભવન, લોક ભવન પરિસરમાં યોજાશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનતા […]

National

એક્સાઈઝ પોલિસી કેસ: કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં વ્યક્તિગત રીતે પોતાનો કેસ રજૂ કર્યો

દારૂ નીતિ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની અરજીની સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ હાજર થયા. તેમણે પોતે પોતાનો કેસ રજૂ કર્યો અને CBI વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ પણ હાજર રહ્યા. કેજરીવાલે કોર્ટમાં બોલવાનું શરૂ કરતાં જ કહ્યું, […]

National

‘મહિલા અનામત નહીં, સીમાંકન વાસ્તવિક મુદ્દો છે‘: સોનિયા ગાંધીએ કેન્દ્ર સામે આકરા પ્રહારો કર્યા

કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ સોમવારે કહ્યું કે સંસદનું ખાસ સત્ર બોલાવવા પાછળનો વાસ્તવિક મુદ્દો મહિલા અનામતનો નહીં, પરંતુ સીમાંકનનો છે. કોંગ્રેસના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયાએ કહ્યું કે લોકસભાની સંખ્યા વધારવા માટે સીમાંકન રાજકીય રીતે સમાન હોવું જાેઈએ. તેમણે સીમાંકનના અહેવાલિત પ્રસ્તાવને “અત્યંત ખતરનાક” અને “બંધારણ પર હુમલો” પણ […]

National

કોંગ્રેસ નેતા પવન ખેરાને મળેલા ટ્રાન્ઝિટ જામીન સામે આસામ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

આસામ સરકારે તેલંગાણા હાઈકોર્ટના તાજેતરના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં કોંગ્રેસ નેતા પવન ખેરાને કામચલાઉ રાહત આપવામાં આવી હતી. રાજ્ય સરકારે એક અઠવાડિયાના ટ્રાન્ઝિટ આગોતરા જામીનના ર્નિણયને રદ કરવાની માંગણી કરતી અપીલ દાખલ કરી છે. આસામમાં નોંધાયેલા એક કેસના સંદર્ભમાં વચગાળાનું રક્ષણ આપવામાં આવ્યું હતું. આ કેસ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની […]

National

નોઈડાના કામદારોનો વિરોધ: યોગી સરકારે ઔદ્યોગિક વિખવાદ ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

‘કેટલાક લોકો અશાંતિ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે‘: નોઈડાના કામદારોના વિરોધ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નોઈડામાં પગાર સુધારાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ પર કામદારોના વિરોધ વચ્ચે, ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં વધતી જતી ઔદ્યોગિક અશાંતિને સંબોધવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ આ પગલું […]

National

નોકરી માટે જમીન કેસ: સુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સામે CBI FIR અને ચાર્જશીટ રદ કરવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સાથે સંકળાયેલા નોકરી માટે જમીન કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની હ્લૈંઇ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જાેકે, ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને એન કોટીશ્વર સિંહની બનેલી બેન્ચે ૭૭ વર્ષીય આરજેડી વડાને કાર્યવાહી દરમિયાન ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપી હતી. કોર્ટે […]

National

મતદાન મથકો પર બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે મતદાન મથકો પર આંગળી અને આંખની કીકી બાયોમેટ્રિક ઓળખ પ્રણાલી લાગુ કરવાની માંગ કરતી અરજી પર ભારતીય ચૂંટણી પંચ, કેન્દ્ર અને રાજ્યોને નોટિસ જારી કરી છે. આ અરજી ભારતીય જનતા પાર્ટી ના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ નોટિસ બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા જારી કરવામાં આવી હતી […]

National

‘મહિલા અનામત કાયદો ૨૧મી સદીના સૌથી મહત્વપૂર્ણ ર્નિણયોમાંનો એક‘: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ બાબતે ચર્ચા કરતા કહ્યું હતું કે, સંસદ ઇતિહાસ રચવાની નજીક છે, કારણ કે મહિલા અનામત કાયદામાં સુધારાઓ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ સુધારાઓ મહિલા શક્તિના પૂજન માટે સમર્પિત છે અને તે ભવિષ્યના સંકલ્પોને પૂર્ણ કરશે. નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલનમાં […]