ગુરુવારે ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની વાર્ષિક રથયાત્રા જાેવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી, ત્યારે એક ભક્તનું શંકાસ્પદ ગૂંગળામણથી મૃત્યુ થયું હોવાનું અને ઘણા અન્ય ઘાયલ થયા હોવાની આશંકા છે. રથ ખેંચવાની વિધિ જાેવા માટે બડા દંડ (ગ્રાન્ડ રોડ) પર રાહ જાેતી વખતે કથિત રીતે […]
National
કોંગ્રેસે સીમાંકન બિલનો વિરોધ કરવાનો ર્નિણય લીધો, વિપક્ષી પક્ષોને એકસાથે લાવવા માટે સંપર્ક શરૂ કર્યો
૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પાર્ટીની રણનીતિની ચર્ચા કરવા માટે ગુરુવારે કોંગ્રેસના ટોચના નેતાઓ મળ્યા હતા. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક કોંગ્રેસ સંસદીય પક્ષ ના અધ્યક્ષ […]
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ‘સૌશ્રુતમ ૨૦૨૬‘ નું ઉદ્ઘાટન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુશ્રુત જયંતિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (છૈંૈંછ), નવી દિલ્હી ખાતે ‘સૌશ્રુતમ ૨૦૨૬‘ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે છૈંૈંછના સ્ઇૈં વિભાગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જનસભાને સંબોધતા, રાષ્ટ્રપતિએ સર્જરીના પિતા તરીકે વ્યાપકપણે ઓળખાતા આચાર્ય સુશ્રુતની જન્મજયંતીના પાવન અવસરે આયુર્વેદ સાથે જાેડાયેલા દરેકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું […]
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાયના છાણના યોગ્ય ઉપયોગ માટે દિલ્હીમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ્સની સ્થાપના માટે MCD અને NDDB વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ નવી દિલ્હીમાં ગાયના છાણના યોગ્ય ઉપયોગ માટે દિલ્હીમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ્સની સ્થાપના માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, દિલ્હીના લેફ્ટનન્ટ […]
નાગરિકતા મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી, કેટલા ભારતીયો પાસે પાસપોર્ટ છે અને તેનો ઉપયોગ શું છે?
વિદેશ મંત્રાલય (MEA) એ ભારતીય પાસપોર્ટના કાનૂની હેતુ અંગે સ્પષ્ટતા કરી છે, જેમાં ભાર મૂક્યો છે કે તે પાસપોર્ટ અધિનિયમ, ૧૯૬૭ હેઠળ ભારતીય નાગરિકોના વિદેશ પ્રવાસ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલ એક સત્તાવાર મુસાફરી દસ્તાવેજ છે. પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય કે કેમ તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ સ્પષ્ટતા આવી […]
પવન કલ્યાણને ખભાની સર્જરી બાદ મુંબઈની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પત્નીએ સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને બુધવારે (૧૫ જુલાઈ) મુંબઈની એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, તેમના જમણા ખભા પર સર્જરી થયાના થોડા દિવસો પછી. હોસ્પિટલના ફોટા શેર કરતા, તેમના પત્ની, અન્ના કોનિડેલાએ, અભિનેતા-રાજકારણીની સારવાર દરમિયાન “અસાધારણ કાળજી” લેવા બદલ તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો. પવન કલ્યાણને ખભાની સર્જરી પછી મુંબઈની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ઇન્સ્ટાગ્રામ પર […]
૨૦૨૫ RCB વિજય પરેડમાં ભાગદોડ કેસ: બેંગલુરુના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને બે IPS અધિકારીઓને ક્લીનચીટ મળી
કર્નાટકના બેંગલુરુમાં ભાગદોડ કેસમાં એક મોટા ઘટનાક્રમમાં, કર્ણાટક સરકારે જૂન ૨૦૨૫ માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના IPL વિજય ઉજવણી દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી જીવલેણ ભાગદોડના સંદર્ભમાં બેંગલુરુ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર બી દયાનંદ અને બે અન્ય IPS અધિકારીઓ સામેની વિભાગીય તપાસ બંધ કરી દીધી છે. રાજ્ય સરકારે મંગળવારે અધિકારીઓ સામેની વિભાગીય કાર્યવાહી પડતી મૂકવાનો […]
ભારત-યુકે વેપાર કરાર, સામાજિક સુરક્ષા કરાર અમલમાં આવ્યાને ‘મહત્વપૂર્ણ ક્ષણ‘ ગણાવતા પ્રધાનમંત્રી મોદીએ બિરદાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-યુનાઇટેડ કિંગડમ વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને એક સીમાચિહ્નરૂપ સામાજિક સુરક્ષા કરારની ઔપચારિક શરૂઆતની પ્રશંસા કરી. તેને “મહત્વપૂર્ણ ક્ષણ” તરીકે વર્ણવતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે બેવડા કરારો ઉચ્ચ સ્તરીય રાજદ્વારી મહત્વાકાંક્ષાને “મૂર્ત તકો” માં રૂપાંતરિત કરશે, ખાસ કરીને ભારતના કૃષિ ક્ષેત્ર અને નાના વ્યવસાયો માટે. X પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ […]
૧૦ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં હોબાળો મચાવવા બદલ કાયદાના બે વિદ્યાર્થીઓની ધરપકડ, પોલીસ કસ્ટડીમાં મોકલાયા
સુપ્રીમ કોર્ટમાં થયેલા હંગામાના સંદર્ભમાં બુધવારે (લો) કાયદાનું ભણતા બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ ૧૩૨, ૨૨૧, ૨૨૪ અને ૩(૫) સહિત અન્ય કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. મુખ્ય આરોપી પ્રબલ પ્રતાપ સિંહ (૨૪) છે, જે લખનૌ યુનિવર્સિટીમાં કાયદાના ત્રીજા વર્ષના વિદ્યાર્થી છે, જ્યારે બીજાે આરોપી ચંદ્ર […]
ટીએમસીમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે મમતા બેનરજી નું મોટું નિવેદન
‘ભાજપ ઇચ્છે છે કે મને હાર્ટ એટેક આવે પણ, હું તમારો અંત જાેવા માટે જીવીશ’: મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસ ના વડા મમતા બેનર્જીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી પર શાબ્દીક હુમલો કર્યો, કારણ કે ધારાસભ્ય મદન મિત્રા બુધવારે બળવાખોર છાવણીમાં જાેડાયા હતા. “જે લોકો જવા માંગે છે તેઓ જઈ શકે છે,” તેમણે કહ્યું, અને ઉમેર્યું કે […]










