માંગરોળ
તા.26.3.2020
માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ગામ ના આગેવાનો ની મીટીંગ મળી હતી તેમાં લોક ડાઉન અંગે જાણકારી આપી હતી અને નાયબ પોલીસ અધીક્ષક શ્રી ગોહેલ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે જાહેર કરેલ નિયત સમય દરમિયાન જ લોકોએ ખરીદી મા નિકળવુ અને બને ત્યા સુધી ઘર બહાર ન નીકળવું અને સહકાર આપવા જણાવેલ અને ટહેલતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે…
રિપોર્ટર
નિલેશ રાજપરા
માંગરોળ