માનવતાનું ઉદારહણ પૂરું પાડતા એક સામાન્ય વ્યક્તિ કામિલ ચા ની શોપ પર નોકરી કરતા જાહિદભાઈ દિલાવરભાઈ સૈયદ ગત તારીખના રોજ અમરેલી શહેર મા આવેલ માણેકપરા વિસ્તાર પર મારૂતિ કુરિયર ની શોપ ધરાવતા વેપારી ની ગત તારીખ 28/02/2022 ના રોજ પોતા ના ઘેર પરત જતા હોય તે દરમિયાન પુતાની હાથ મા પેરેલ લક્કિ ખોવાઈ ગયેલ હોઈ તેની કિંમત 151000 નો મુદ્દામાલ પરત કરાવતા અમરેલી સિટી પોલિસ સબ ઇન્સ્પેક્ટર એમ એ મોરી સાહેબ તથા બહાર પરા બીટના જમાદાર બહાદુર ભાઈ વાળા અશોકસિંહ મોરી જનકભાઈ હિમાસિયા દ્વારા મૂળ માલિક ને પરત આપવાતા વેપારી ગોપાલભાઈ દ્વારા કામિલ ચા શોપ પર નોકરી કરતા
જાહિદભાઈ દિલાવરભાઈ સૈયદ તથા સિટી પોલીસ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


