અમરેલી જિલ્લા નાલીલીયા તાલુકા ના પૂંજાપાદર ખાતે હાલ અમરેલી જિલ્લા અસંગઠિત શેત્ર ના શ્રમિકો ની નોંધણી પ્રક્રિયા ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવી છે જેનાં અનુસંધાને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ લીલીયા તાલુકા ના પૂંજાપાદર ખાતે શરૂ કરવામાં આવેલ સિ એમ સી ની મુલાકાત લઈ સંબંધિત અધિકારી કર્મચારી ઓ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સાથે લીલીયા મામલતદાર એ એન રાદડિયા (ઈ. ચા) તથા નાયબ મામલતદાર (પુરવઠા)એ આર ગોસાઈ (ઈ. ચા) સાથે જોડાયા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

