માંગરોળ,,,,
સાંસદ મનસુખ વસાવાનો વિરોધ જુનાગઢના માંગરોળ સુધી પડઘા પડયા છે આજે માંગરોળ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ માસ સીએલ ઉપર ઉતરી જતાં વિધાર્થીઓના આવકના દાખલા સહીતનો મામલતદાર ઓફીસના તમામ કામકાજ બંધ થતાં લોકોને ગામડાઓમાંથી મામલતદાર ઓફીસે ધરમના ધકાઓ થઈ પડયા હતા અને લોકોને થોડી કામ માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


