આજે આપના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે યોજાનારા 13 14 15 તારીખ ના રોજ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ આપના રાધિકા રાઠવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


