Gujarat

ચિત્તલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા કારોબારી મળી

ચિત્તલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા કારોબારી મળી વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અધ્યક્ષતા માં ચિતલ ખાતે વિભાગ સહ મંત્રી મહેશભાઈ કનજરિયા અને વિભાગ સંગઠન મંત્રી ભાસ્કર ભાઈ મકવાણા ની ઉસ્થિતિ માં મળી આ બેઠક માં અગમી કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવેલ આ […]

Gujarat

વૈષ્ણવ વૈરાગી સમાજના પ્રમુખ તરીકે વરણી કરાઈ…

પાટણ… અનિલ રામાનુજ પાટણ વૈષ્ણવ વૈરાગી સમાજના પ્રમુખ તરીકે વરણી કરાઈ… પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના વતની (રામાનંદી સાધુ) શાંતિદાસ દેવમુરારીની અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજમા આનંદની લાગણી જોવા મળી હતી.

Gujarat

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત રાજકોટના આંગણે એકજ સ્ટેજ પર લુહાર સમાજ ના ગુજરાતનાં તમામ સાહીત્ય લોકકલાકાર ને સાથે રાખી એક લોકડાયરાનુ જાહેર આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતમાં કોઇ પણ સિટીમાં હોય કે ગામડામાં હોય તેવા લોક કલાકારોને બોલાવવામાં આવશે જેમાં લુહાર સમાજના કલાકારોની એક ઓળખ ઊભી થાય અને આપણા સમાજની અંદર એમનો પ્રચાર […]

Gujarat

રાધનપુરમાં ઘણા સમયથી તાડીના નામે નશાકીય પદાર્થ વેચાણ થતું હોવાથી યુવાનોના જીવન પર ઘાતક અસર.

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં ઘણા સમયથી તાડીના નામે નશાકીય પદાર્થ વેચાણ થતું હોવાથી યુવાનોના જીવન પર ઘાતક અસર. *નશાકીય તત્ત્વયુક્ત તાડીના સેવનને કારણે છેલ્લા થોડા દિવસોમાં ત્રણ યુવાનોના મૃત્યુ થયા હોવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યો..* *રાધનપુરમાં આ ગંભીર ઘટના હોવા છતાં, લોકોમાં પોલીસ ફરિયાદ કરવાની હિંમત ના દેખાતી હોવાની રાવ….* 2 દિવસ અગાઉ […]

Gujarat

જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો *સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચવો જોઈએ:-કલેકટર અરવિંદ વિજયન* *સુશાસન માટે તાલીમ, જાણકારી, ટેકનોલોજી, ત્વરિત સેવા અને પારદર્શિતા અપનાવવી જોઈએ:- પૂર્વ કલેકટર જે.જી હિંગરાજીયા* જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આજરોજ ક્લેક્ટર કચેરી, કોન્ફરન્સ […]

Gujarat

ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુ.જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુ.જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું.. પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુસુચિત જાતીના કાર્યકરો દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે હારીજ મામમલતદાર કચેરી પહોંચી અવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ ડો. બાબાસાહેબ આંબેડકર નું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ […]

Gujarat

સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા નો એકદિવસીય એગ્રિકલચર નો પ્રવાસ…

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા નો એકદિવસીય એગ્રિકલચર નો પ્રવાસ… પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળાનો એક દિવસીય એગ્રિકલચર નો પ્રવાસ બાબરા માધ્યમિક શાળા ના ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો સાથે મહેસાણા દૂધ સાગર ડેરીની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનો […]

Gujarat

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ જાગો ગ્રાહકજાગો

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ જાગો ગ્રાહકજાગો ૨૪ ડિસેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિતે સાવરકુંડલા શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી હિરાણી સાહેબ, કન્વીનર શ્રી રવિભાઈ મહેતા પાંધી સર તેમજ હર્ષદભાઈ […]

Gujarat

શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત,શ્રી એચ.એન.વિરાણી હાઈસ્કૂલ બાઢડા દ્વારા N.S.S નો વાર્ષિક શિબીર નો બગોયા મુકામે ઉદ્ઘાટન સમારોહ યોજાયો

શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત,શ્રી એચ.એન.વિરાણી હાઈસ્કૂલ બાઢડા દ્વારા N.S.S નો વાર્ષિક શિબીર નો બગોયા મુકામે ઉદ્ઘાટન સમારોહ યોજાયો જિલ્લા શિક્ષણા ધિકારી શ્રી અમરેલી તથા બગોયા – ગીણીયા જૂથ ગ્રામ પંચાયત અને બગોયા પ્રાથમિક શાળાના સહયોગથી અમારી શાળાના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) યુનિટની ખાસ વાર્ષિક શિબિર સાવરકુંડલા તાલુકાના બગોયા મુકામે આઝાદીના અમૃતકાળ અને સ્વસ્થ ભારત […]

Gujarat

અમરેલીમાં ૧૭ કરોડના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન કરતા કૌશિક વેકરીયા, સેન્ટરપોઇન્ટથી રાધેશ્યામ ચોકડી સુધી આઇકોનિક રોડ બનશે

અમરેલીમાં ૧૭ કરોડના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન કરતા કૌશિક વેકરીયા, સેન્ટરપોઇન્ટથી રાધેશ્યામ ચોકડી સુધી આઇકોનિક રોડ બનશે — *અમરેલી શહેર ખાતે અંદાજિત રૂ. ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર “સેન્ટરપૉઇન્ટ ટુ રાધેશ્યામ ચોકડી સુધીના આઇકોનિક રોડ” નું ખાતમુર્હુત* —- અમરેલી શહેર ખાતે અંદાજિત રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર થનાર જેશીંગપરા – નવાખીજડીયા નોન પ્લાન રસ્તાનું ખાતમુર્હુત […]