श्रीजी प्रभुके दान लीला और श्रीजी प्रभुकी सेवामें श्रीविशाल बावा पधारे नाथद्वारा पुष्टीमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीके तिलकायतश्रीके सुपुत्र युवाचार्य गो.चि.105 श्रीविशालजी (श्रीभूपेशकुमारजी) बावाश्री श्रीजी प्रभुकी सेवा में दि. 21/09/2024 को प्रातः नाथद्वारा पधारे । श्रीविशालबावा श्रीजी प्रभुके दान लीलाकी सेवामें श्रीजी प्रभुको दान अरोगाने, एवं सांझीकी सेवामें ब्रज यात्राके भावसे प्रभुको लाड लड़ाने […]
Author: Admin
સાંતલપુર હાઈવે પરના રોઝુ ગોળાઈ નજીક માગૅ પરના ખાડામાં ટેલર પટકાઇ પલ્ટી મારતા ચાલક નું મોત..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુર હાઈવે પરના રોઝુ ગોળાઈ નજીક માગૅ પરના ખાડામાં ટેલર પટકાઇ પલ્ટી મારતા ચાલક નું મોત.. રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે બન્યો બિસ્માર..ઠેર ઠેર હાઇવે પર ખાડાઓ પડી જતાં અકસ્માતની ઘટનાઓ માં વધારો.. નેશનલ હાઈવે માગૅ પર વરસાદના કારણે પડેલા મસમોટા ખાડાઓને તાત્કાલિક ધોરણે રિપેર કરવા વાહન ચાલકો ની માંગ ઉઠી.. પાટણ […]
બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન લાખો બ્રહ્માકુમારીઝ પરિવારના સદસ્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન લાખો બ્રહ્માકુમારીઝ પરિવારના સદસ્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના થાપના કાળ થી પિતાશ્રી બ્રહ્માબાબા ના પાલનપાત્ર રાજયોગી નિર્વેરજી એ ટૂંકી માંદગી બાદ ૧૯ સપ્ટેમ્બર ના રોજ પોતાનો દેહત્યાગ કારેલ જેને સંસ્થાના ૧૪૦ દેશોના બ્રહ્માકુમાર ભાઈ – બહેનો એ ભાવભીની […]
આગામી દિવસોમાં બિન રાજકીય રીતે સલામત પાટણ અભિયાન શરૂ કરાશે : ધારાસભ્ય.
પાટણ.. અનિલ રામાનુજ પાટણ.. આગામી દિવસોમાં બિન રાજકીય રીતે સલામત પાટણ અભિયાન શરૂ કરાશે : ધારાસભ્ય. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા નિવારવા સતત ત્રીજી રાત્રે પણ પાટણ ધારાસભ્ય હાઈવે માગૅ પર નિકળ્યા.. ૧૦૦ થી વધુ રખડતાં ઢોર પાજરે કરી ઢોર ડબ્બામાં મોકલી અપાયા.. ગુજરાત ના દરેક ગામડાઓથી લઈ મેટ્રો શહેરના લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી […]
પાટણ: રેલવે સ્ટેશનના પાયાના કામગીરી દરમિયાન માટી ધસી પડતા દટાયેલા શ્રાનિકનું મોત..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ: રેલવે સ્ટેશનના પાયાના કામગીરી દરમિયાન માટી ધસી પડતા દટાયેલા શ્રાનિકનું મોત.. *પાટણ: રેલવે સ્ટેશનના પાયાના કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો..મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો,સારવાર દરમિયાન શ્રમિક નું મોત નિપજ્યું..* પાટણ રેલવે સ્ટેશન ની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાઈ થતાં નીચે […]
ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક
ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક પત્રકાર એકતા પરિસદ ગૂજરાત સંગઠનમા ભાવનગર જિલ્લા અધિવેશનમાં ગુજરાત અધ્યક્ષશ્રી લાભુભાઈ કત્રોડિયા તેમજ ભાવનગર જિલ્લાના પ્રમૂખશ્રી મિલનભાઈ કુવાડિયાના અઘ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક કરવામાં […]
વિસાવદરના કર્મઠ ભાજપ કાર્યકરે લોકચાહના વચ્ચે રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી
વિસાવદરના કર્મઠ ભાજપ કાર્યકરે લોકચાહના વચ્ચે રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી વિસાવદર પટેલ સમાજમાં તા.૨૧-૯-૨૦૨૪ ના રોજ ભાજપના સક્રિય કાર્યકર રમણીકભાઈ દુધાત્રા તથા શ્રીમતી વિમળાબેન દુધાત્રા દંપતીએ આગામી હવે પછીની રાજકીય ક્ષેત્રની કોઈપણ ચૂંટણી ન લડવાનો મક્કમ નિર્ધાર સાથે જાહેરાત કરેલ. છેલ્લા વર્ષો થયા વિસાવદર નગરપાલિકાના કોર્પોરેટર તરીકેનું સ્થાન ટકાવી રાખનાર રમણીકભાઈ દુધાત્રાએ પોતાના […]
વિસાવદરના કર્મઠ ભાજપ કાર્યકરે લોકચાહના વચ્ચે રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી
વિસાવદરના કર્મઠ ભાજપ કાર્યકરે લોકચાહના વચ્ચે રાજકીય ક્ષેત્રે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી વિસાવદર પટેલ સમાજમાં તા.૨૧-૯-૨૦૨૪ ના રોજ ભાજપના સક્રિય કાર્યકર રમણીકભાઈ દુધાત્રા તથા શ્રીમતી વિમળાબેન દુધાત્રા દંપતીએ આગામી હવે પછીની રાજકીય ક્ષેત્રની કોઈપણ ચૂંટણી ન લડવાનો મક્કમ નિર્ધાર સાથે જાહેરાત કરેલ. છેલ્લા વર્ષો થયા વિસાવદર નગરપાલિકાના કોર્પોરેટર તરીકેનું સ્થાન ટકાવી રાખનાર રમણીકભાઈ દુધાત્રાએ પોતાના […]
શ્રી જે.વી. હાઈસ્કૂલમાં “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” યોજાઇ
શ્રી જે.વી. હાઈસ્કૂલમાં “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” યોજાઇ તા.21/09/2024 ને શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી *”ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”* નું આયોજન સાવરકુંડલા ની ઐતિહાસિક શાળા શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલમાં થયેલ, જેમાં શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલના માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 25 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. આ પરીક્ષાનું સફળ સંચાલન શાળાના ઉ. […]
પાટણ જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ રીંકલ પરમારને ભાવસભર વિદાયમાન અપાયું
પાટણ જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ રીંકલ પરમારને ભાવસભર વિદાયમાન અપાયું જિલ્લા માહિતી કચેરી ખાતે અઢી વર્ષની સેવા બાદ ગાંધીનગર ખાતે બદલી થતાં સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.. પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતાં રીંકલ પરમારની ગાંધીનગર ખાતે બદલી થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. રીંકલ પરમારને માહિતી […]










