Gujarat

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું અમરેલી નગર સેવા શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તુષાર ભાઈ જોષી ની સંમતિ થી કરવામાં આવ્યું હતું. જે અમરેલીની અનેક શાળાઓનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિહાળ્યું હતું. આ […]

Gujarat

ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મ-દિવસ નિમિતે *”નમો હવનોત્સવ”* નું આયોજન કરવામાં આવેલ

તા. ૧૭-૯-૨૪, મંગળવાર સવારે ૮:૩૦ વાગ્યે શ્રી ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મ-દિવસ નિમિતે *”નમો હવનોત્સવ”* નું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ મેયરશ્રી ગીતાબેન, મોહનભાઈ પરમાર, ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા તેમજ ભાજપ અગ્રણીઓ સાથે આદરણી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના તંદુરસ્ત આયુષ્ય માટે યજ્ઞમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો કિશોરભાઈ ચોટલીયા ભારતીય જનતા પાર્ટી, […]

Gujarat

રાધનપુર શહેર બન્યું ખાડાનગરી,શહેરમાં વાહન ચલાવવા બન્યા જોખમી…

પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. રાધનપુર શહેર બન્યું ખાડાનગરી,શહેરમાં વાહન ચલાવવા બન્યા જોખમી… રાધનપુરના સર્વિસ રોડ પર મસમોટા મોટા 4 ફૂટ જેટલા ખાડા વાહન ચાલકો માટે જોખમી..મસમોટા ખાડાઓ પડી જતાં અકસ્માતની ભિતી સેવાઈ નેશનલ હાઈવે ઓથોરિટી ની બેદરકારીને કારણે શહેરમાં બની રહી છે અકસ્માતની ઘટનાઓ..બિસ્માર બનેલા રસ્તાની મરામત કરવા લોક માંગ ઉઠી પાટણ જિલ્લાના રાધનપુર […]

Gujarat

રાધનપુર: પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ…

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર: પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ… પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ સફળતા પૂર્વક પૂરું થતા મેડિકલ સ્ટોર માં ડેકોરેશન કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત આર. […]

Gujarat

પાલડી શ્રી જાળેશ્વર મહા દેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ વેશ યોજાશે.

પાલડી શ્રી જાળેશ્વર મહા દેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ વેશ યોજાશે. બે દિવસીય ભવાઈ વેશ ના પ્રારંભ પૂર્વે જાળેશ્વર દાદાના આભૂષણોની શહેરના માગૅ પરથી ભવ્ય શોભાયાત્રા નિકળી.. પાટણ નજીક આવેલ પાલડીનાં પ્રાચીન શ્રી જાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈવેશ યોજવામાં […]

Gujarat

સ્વચ્છતા હી સેવા-પાટણ જિલ્લો..‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં’

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સ્વચ્છતા હી સેવા-પાટણ જિલ્લો..‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં’ રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ યોજાયો રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાન-2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ 31 […]

Gujarat

વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ પાટણ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પંચકૂંડી યજ્ઞ કરાયો.

વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ પાટણ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પંચકૂંડી યજ્ઞ કરાયો. ગુજરાત યોગ બોડૅ પાટણ દ્વારા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંગળવારે જન્મ દિવસ પ્રસંગે પાટણ ગાયત્રી શક્તિ પીઠ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચ કુડી ગાયત્રી યજ્ઞમાં ગુજરાત યોગ બોર્ડ પાટણ જિલ્લા […]

Gujarat

પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન ના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન ના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો એ સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કરી 75 બોટલ બ્લડ એકત્ર કર્યું.. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મંગળવાર ના રોજ પોતાના જીવનના 74 વર્ષ પૂર્ણ કરી 75 મા […]

Gujarat

મેંદરડા: મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો

મેંદરડા: મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો મેંદરડા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે સફાઈ, વૃક્ષા રોપણ,મેડીકલ કેમ્પ સહિત ના વિવિધ કાર્યક્રમ યોજાયા મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી મેંદરડા ના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ […]

Gujarat

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.

*સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.* સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74 માં જન્મ દિવસની વિશિષ્ઠ ઉજવણી કરી હતી.જેમાં સલાયા પાળેશ્વર મહાદેવ મંદિર નાં બગીચામાં 74 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સલાયાના તમામ સમાજના આગેવાનો,વડીલો,વિદ્યાર્થીઓ તેમજ ભાજપ પરિવારના તમામ હોદેદારો […]