લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૧૪-અમરેલી લોકસભાના જનરલ નિરીક્ષકશ્રી એમ.કે. દ્રાબુ, પોલીસ નિરીક્ષકશ્રી નાઝનીન ભસીન અને ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકા સાથે ચૂંટણી કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન આપતા ચૂંટણી નિરીક્ષકશ્રીઓ — જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ ચૂંટણી ફરજ પરના નોડલ અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન આપ્યુ […]
Author: Admin
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત અને આદર્શ આચાર સંહિતાને લગતી ફરિયાદ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ પર સંપર્ક કરવા અનુરોધ અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ આદર્શ આચાર સંહિતા અંગે, ઉમેદવાર કે રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચ અંગે, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગેની […]
અધિકૃત લાયસન્સ ધારક પાસેથી બિયારણ ખરીદવું
અધિકૃત લાયસન્સ ધારક પાસેથી બિયારણ ખરીદવું બિયારણના ધારાધોરણો દર્શાવ્યા હોય અને માન્ય હોય તેવા પ્રકારના બિયારણની ખરીદી કરીએ અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) જિલ્લાના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો, જેથી છેતરપીંડીથી […]
તા.૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ
તા.૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ મચ્છર જન્ય રોગોથી બચવા જરુરી પગલાઓ ભરીએ અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) જિલ્લામાં આગામી તા.૨૫ એપ્રિલ,૨૦૨૪ના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થશે. વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષે થીમ “વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઇને વધુ વેગ આપીએ” છે. મેલેરિયા નાબુદી માટે લોકોમાં જન જાગૃત્તિ આવે તે આવશ્યક છે. મેલેરિયા […]
અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરીએ
અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરીએ અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી […]
ખેડૂતોએ અગમચેતીના ભાગરુપે પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ
ખેડૂતોએ અગમચેતીના ભાગરુપે પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ અમરેલી તા.૨૨ એપ્રિલ,૨૦૨૪ (સોમવાર) જિલ્લામાં પવન સાથે ઉષ્ણ લહેરની સંભાવના છે. અતિશય ગરમી, હિટવેવ હોય તેવી સ્થિતિમાં જિલ્લાના ખેડૂતોએ અગમચેતીના ભાગરુપે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી તથા લીંબુ શરબત જેવા અન્ય પ્રવાહી લેતા રહેવા. પાણીનું પ્રમાણ વધારે હોય […]
૧૪-અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ હિસાબ અને તેના નિરીક્ષણ અંગેની તાલીમ યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૧૪-અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ હિસાબ અને તેના નિરીક્ષણ અંગેની તાલીમ યોજાઈ જનરલ નિરીક્ષક એમ.કે.દ્રાબુ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા, ખર્ચ નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને ખર્ચ નિરીક્ષક શ્રીનિવાસુ કોલ્લીપકાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજકીય પક્ષને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું — ઉમેદવારોની રજૂઆતો અને પ્રશ્નો અંગે જનરલ નિરીક્ષકશ્રીને અમરેલી સ્થિત સર્કિટ […]
૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની ચૂંટણી માટે ૦૧ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની ચૂંટણી માટે ૦૧ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી ૦૮ ઉમેદવારો વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) ૧૪-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પરત ખેંચવાના દિને ૦૧ અપક્ષ ઉમેદવાર જેરામભાઈ રાઘવભાઈ પરમારે ઉમેદવારી પરત ખેંચી હતી. આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અંતર્ગત અમરેલી લોકસભાની […]
વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિની ભક્તિ સભર ઉજવણી
વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિની ભક્તિ સભર ઉજવણી વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા આયોજિત 24 માં તીર્થંકર મહાવીર સ્વામી ગોંડલ સંપ્રદાયના મહાસતીજીઓ, જૈન, જૈનતર, શ્રાવક, શ્રાવિકાઓની ઉપસ્થિતિ વચ્ચે ભાવ સભર ભક્તિના માહોલ સાથે દબદબાભેર શાનદાર ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ જૈન ઉપાશ્રયથી શણગારેલ ફ્લોટ્સ અને ડી.જે. સંગીતની સુરાવલીઓ સાથે જૈન સમાજ તથા અન્ય […]
ક્ષત્રિય : એક જ મુદ્દાનો કાર્યક્રમ, ભાજપાને હરાવો
રાજકોટનો રૂપાલા વિવાદ આખરે સમગ્ર રાજ્ય અને દેશમાં ભાજપાવિરોધ બની ગયો છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજે જાહેરાત કરી દીધી છે કે, હવે વડાપ્રધાનની સભા હોય કે કેન્દ્રીય ગૃહમંત્રીની, ભાજપાનો વિરોધ અને બહિષ્કાર આખા રાજ્યમાં થશે અને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપાને હરાવવા માટે શક્ય બધું જ કરવામાં આવશે. ક્ષત્રિયોએ જાહેરાત કરી દીધી છે કે, […]


