સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું સાસણ નજીક હિરણ નદીના કાંઠે આવેલા સુંદર રમણીય સ્થળ હિરણ રિસોર્ટમાં પર્યટકો ની જંગલમાં આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિકતા જળવાઈ રહે તેવા ભાવ થકી હીરણ રિસોર્ટમાં સુંદર મજાનું શિવ મંદિર આકાર પામશે દેવા થી દેવ મહાદેવ મુક્તેશ્વર મહાદેવના આ મંદિરનું […]
Author: Admin
જલંધર ગીર ગામે 60 લાખના ખર્ચે નિર્માણ થનાર રાજગોર બ્રહ્મ જ્ઞાતિની વાડીનું પુ.મુક્તાનંદ બાપુ સહિતના સંતોના હસ્તે ભૂમિ પુજન
જલંધર ગીર ગામે 60 લાખના ખર્ચે નિર્માણ થનાર રાજગોર બ્રહ્મ જ્ઞાતિની વાડીનું પુ.મુક્તાનંદ બાપુ સહિતના સંતોના હસ્તે ભૂમિ પુજન કાર્યક્રમમાં દાતાઓએ ૩૦ લાખથી વધુનુ દાન આપ્યું, સાધુ સંતો અને એસપી હર્ષદ મહેતાનું પ્રેરક ઉદ્બોધન માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવિધ સમારોહ અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ મુક્તાનંદ […]
સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું
સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું સાસણ નજીક હિરણ નદીના કાંઠે આવેલા સુંદર રમણીય સ્થળ હિરણ રિસોર્ટમાં પર્યટકો ની જંગલમાં આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિકતા જળવાઈ રહે તેવા ભાવ થકી હીરણ રિસોર્ટમાં સુંદર મજાનું શિવ મંદિર આકાર પામશે દેવા થી દેવ મહાદેવ મુક્તેશ્વર મહાદેવના આ મંદિરનું […]
ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો.
ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા આયોજિત ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ આજ રોજ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ,બોટાદનાં પૂજ્ય માધવસ્વરૂપદાસજી સ્વામીએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતાં. પ્રવીણભાઈ ખાચર ‘પાર્થ'(શ્રેષ્ઠ શિક્ષક, કવિ,લેખક,સ્ટેજ સંચાલક), મયુરધ્વજસિંહ ભાટી ( સદસ્ય- […]
રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા તમામ પોલીસ કમિશનરશ્રી તથા તમામ જીલ્લા પોલીસ વડાશ્રીઓને કડક સૂચના
રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા તમામ પોલીસ કમિશનરશ્રી તથા તમામ જીલ્લા પોલીસ વડાશ્રીઓને કડક સૂચના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના … રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય […]
વિસાવદરવાસીઓએ રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી
વિસાવદરવાસીઓએ રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ ના માધ્યમથી શહેરના રામજી મંદિર ચોકમાં ગઈકાલ તા.૨૫-૫-૨૦૨૪ના રોજ થયેલી ભયંકર દુર્ઘટના જે રાજકોટ મુકામે ટી.આર.બી. ગેઇમ ઝોનમાં અકસ્માતે લાગેલી ભયાનક આગમાં કેટલાય બાળકો તથા અન્ય અગ્નિની જ્વાળામાં લપેટાઈ જતા ચિર નિદ્રામાં પોઢી ગયેલ. વિસાવદર વાસીઓએ બે મિનિટનું મૌન પાડી, રામધૂન બોલાવી દિવંગત […]
જલંધર (ગીર) ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ખાતમુહૂર્તનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન
જલંધર (ગીર) ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ખાતમુહૂર્તનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન (ક્રાંતિકારી સંત પૂ.મુક્તાનંદબાપુ તથા જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાના પ્રેરક પ્રવચનો) માળીયા હાટીના તાલુકાના જલંધર (ગીર) ગામે તા.૨૫-૫-૨૦૨૪ ના રોજ બળબળતા ઉનાળે બપોરના ૨:૧૫ કલાકે નિશ્ચિત સમયે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.મુક્તાનંદબાપુનું આગમન થતાં ગ્રામ વાસીઓએ ઢોલ શરણાઈના નાદ સાથે સ્વાગત કરેલ. કળશધારી કુમારીકાઓએ […]
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ એકત્ર કરાયેલા બિયારણના ૨૧૦ – ખાતરના ૫૧ – દવાના ૨૯ એમ ૨૯૦ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવશે • ૨૩૪ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી. • બિયારણ-ખાતર અને દવાનો […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સુચનાઓ આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સુચનાઓ આપી છે. કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે […]
જલંધર (ગીર) મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત ત્રિવિઘ કાર્યક્રમો યોજાશે.
જલંધર (ગીર) મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત ત્રિવિઘ કાર્યક્રમો યોજાશે. માળીયા (હાટીના) તાલુકાના જલંધર (ગીર) મુકામે આગામી તા. ૨૫ મે ૨૦૨૪ ના રોજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત પંચકુંડી યજ્ઞ, જ્ઞાતિ સમાજ વાડીનું ખાતમુહૂર્ત, તેમજ આમંત્રિતોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સૌ પ્રથમ સવારના સુમારે યજ્ઞ મંડપમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે […]





