વિસાવદર પાસેના કંઠડેશ્વર આશ્રમમાં બ્રહ્મલીન પૂ.વિઠ્ઠલભારતીબાપુના સમાધિ મંદિરનું ખાતમુહૂર્ત વિસાવદર પાસેના કંજડેશ્વર મહાદેવ આશ્રમના મહંત પૂ. કાળુભારતી બાપુના વરદ હસ્તે બ્રહ્મલીન ગુરુ પૂ. વિઠ્ઠલભારતીબાપુના સમાધિ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આજ તા.૧૧-૩-૨૦૨૪ ના રોજ શાસ્ત્રી નિર્મળભાઈ ખંભોળજાના મુખેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમાધિ સ્થળ ઉપર પૂ. બાપુના ચરણ પાદુકાઓની વિધિવત પૂજા, અર્ચના કરી ખાતમુહૂર્ત […]
Author: Admin
બોટાદમાં જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાય
બોટાદમાં જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાય ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ રવિવારે જ્ઞાનમંદિર સ્કૂલ માં સ્પોર્ટ્સ કરાટે એસોસિયન બોટાદ દ્વારા બોટાદ જિલ્લા લેવલ કરાટે સ્પર્ધા યોજાઈ જેમાં બહોળી સંખ્યામાં બાળકો એ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ કરાટે એસોસીએશન બોટાદ ના પ્રમુખ અને ત્રણ ડિગ્રી બ્લેક બેલ્ટ સેનસાઈ રાઠોડ લાલજીભાઇ સાહેબ એ જણાવ્યા મુજબ એક દિવસમાં […]
ચાપરડા આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ દ્વારા સ્કાઉટ ગાઇડની તાલીમ સંપન્ન
ચાપરડા આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ દ્વારા સ્કાઉટ ગાઇડની તાલીમ સંપન્ન વિસાવદર પાસેના બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાપરડા મુકામે આનંદધારા ગ્રામ્ય માંગલ્ય સહયોગ યજ્ઞ દ્વારા પૂ.મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અને ડો. નલિન પંડિત અને ઉપાધ્યાયશ્રીના માર્ગદર્શન અંતર્ગત સ્કાઉટ ગાઈડની તાલીમ તા. ૯-૧૦ માર્ચના રોજ બે દિવસ એક જીવન લક્ષી તાલીમનું સુંદર આયોજન કરવામાં આવેલ. ચાપરડા મુકામે ભાવનગરથી આવેલા […]
આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયા, શ્રી અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર શ્રી મુળુભાઇ કંડોરીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા જોડાયા.
આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયા, શ્રી અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર શ્રી મુળુભાઇ કંડોરીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા જોડાયા. આજે મોટા મોટા રાજયોમા પણ જ્ઞાતિવાદને નેવે મુકી વિકાસના જે પરિણામ આપણે જોઇએ છીએ તેનાથી વિરોધી પાર્ટીઓની […]
રાજુલા ના આ સેવાભાવી નો આજે છે જન્મદિવસ
રાજુલા ના આ સેવાભાવી નો આજે છે જન્મદિવસ રાજુલા શહેર માં જેને લોકો સતત 30 વર્ષ થી રાજુલા તાલુકા નહિંપં સમગ્ર અમરેલી જિલ્લા માં લોકો 108 થી ઓળખે છે કોરોના કાળ પોતાની કે પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર જેમને કોરોના ના અનેક દર્દી ઓ ની કપરી કામગીરી કરી છે જે રાજુલા તાલુકા માં સતત […]
શોભાયાત્રામાં 12 જ્યોતિર્લિંગની ભસ્મ, ભારતની પવિત્ર નદીઓનું જળ, 4 મઠ, ચાર ધામની માટીના કળશનું પૂજન
નિષ્કલંક તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા ખાતે 24થી 26 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય ત્રિવિધ પાવન મહોત્સવ શોભાયાત્રા,નગર યાત્રા , અખંડ ધૂન ,પુજારીઓ ગંગા સ્વરૂપ મહિલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત દેવાધિદેવ શ્રી નિષ્કલંક મહાદેવ મંદિર માં શિવલિંગ સ્થાપના તેમજ મનોકામના સિદ્ધ શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરાઇ હતી. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સામાજિક […]
ડભોઇના યુવાનની આફ્રિકામાં વિકલાંગો-અનાથોને સહાય
ઇન્ડિયન એસોસિએશન ઑફ બરુન્ડીના વાઇસ ચેરમેન હિરેન સોની જેઓ મૂળ વડોદરા જિલ્લાના ડભોઇના વતની છે. તેઓ એસો.ના પ્રમુખ મોહમ્મદ અલી અને યુવા સમિતિના નેતા અલી ખાનના નેતૃત્વમાં અન્ય સ્વયંસેવકો સાથે ચેરિટી કાર્ય – સામાજિક સેવાનાં કાર્યો કરતાં આવ્યાં છે. તાજેતરમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા આફ્રિકાના બરુન્ડીમાં ઇન્ડિયન એસો. ઓફ બરુન્ડીની સ્થાપના કરાઇ છે. જેમાં ભારતીય […]
વડોદરાના વડસર રેલવે ઓવર બ્રિજ પર કામગીરીના કારણે રસ્તો આજથી બંધ, વૈકલ્પિક વ્યવસ્થા શું છે
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડસર બ્રિજ પર રોડ કામ કરવામાં આવનાર છે. જેના કારણે 25 ફેબ્રુઆરીથી આગામી 16 માર્ચ સુધી બ્રિજનો એક તરફનો રસ્તો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, 25 ફેબ્રુઆરીએ રસ્તો બંધ થયો નહોતો. આજથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતા સુશેન સર્કલથી ખિસકોલી […]
મોટા માંઢા ગામે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે તાજેતરમાં ખંભાળિયા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 647મી જન્મજયંતિ નિમિત્તે સંત રોહિદાસજીનું પૂજન અર્ચન તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ધીરુભાઈ ટાકોદરા દ્વારા મોટી સંખ્યામાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીતાબા જાડેજા અને જિલ્લા […]
ઉના-ગીરગઢડા તાલુકાના મુખ્ય શિક્ષકો દ્વારા આવેદન….HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માંગ….
ઉના- ગીરગઢડા તાલુકાની પ્રાથમિક શાળાઓના HTAT આચાર્યો છેલ્લા 12 વર્ષથી જુદી જુદી પ્રા. શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. જેની બદલી, સેવાકીય નિયમો આજદિન સુધી બહાર પાડવામાં ના આવેલ નથી. આ બાબતે સમગ્ર રાજ્યના આચાર્યો દ્વારા જુદા જુદા જિલ્લામાં સત્વરે આ નિયમો જાહેર કરવા અંગે તમામ HTAT આચાર્યો દ્વારા પ્રાંત અધિકારી ઉના ખાતે આવેદન આપી રજુઆત […]










