Gujarat

વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું

વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું આજ તા.૨૦ જૂન ના રોજ વિસાવદરની શૈક્ષણિક સંસ્થા વિવેકાનંદ પ્રા.શાળાના બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. શહેર કોંગ્રેસ દ્વારા શાળાના એક – એક બાળકને વૃક્ષના રોપાઓનું વિતરણ કરી, પોત-પોતાના ઘર આંગણામાં રોપી અને વૃક્ષ ઉછેરની જવાબદારી મમ્મી, પપ્પા તથા બાળકને જતન સાથે ઉછેરવાની વાતો […]

Gujarat

દામનગર : ” શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે ૭૫મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો.૯૫ દર્દીઓની આંખ તપાસાઈ.૨૪ દર્દીઓનું મોતિયોનું ઓપરેશન કરાયું.”.

દામનગર : ” શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે ૭૫મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો.૯૫ દર્દીઓની આંખ તપાસાઈ.૨૪ દર્દીઓનું મોતિયોનું ઓપરેશન કરાયું.”. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી ભુરખીયા હનુમાનજી દાદાનાં મંદિરે હળવા વરસાદના વાતાવરણમાં તા.૧૯-૦૬ ને બુધવારે લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી ), ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના […]

Gujarat

ભોપાલ મુકામે ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય અભ્યાસ વર્ગ સંપન્ન

ભોપાલ મુકામે ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય અભ્યાસ વર્ગ સંપન્ન ભોપાલ મુકામે ગુજરાતી સમાજમાં તા.૧૬-૧૭ જૂન ૨૦૨૪ દિવસ- ૨ ભારત રક્ષા મંચ અભ્યાસ વર્ગની શરૂ કરવામાં આવેલ. સૌપ્રથમ મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના ત્યારબાદ ભારત રક્ષા મંચ શૌર્ય ગીતનું સમૂહગાન ભારત માતાની જય, વંદે માતરમના જય ઘોષ સાથે કાર્યક્રમની મંગલ શરૂઆત. બાદ વર્ગ શિબિરમાં […]

Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવા કાયદાની અમલવારી માટે તાલીમ યોજાઈ

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવા કાયદાની અમલવારી માટે તાલીમ યોજાઈ ચલાલા યુગ નિર્માણ ગાયત્રીવ પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા નવા કાયદાની અમલવારી થવાની હોઈ તે અંતર્ગત પી.એસ.આઈ. ગલચર સાહેબ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનના ભાગીરથભાઈ ધાધલ, યુવરાજભાઈ વાળા સહિતના તમામ પોલીસ સ્ટાફના ભાઈઓ બહેનો ને તાલીમ આપવામાં આવી હતી. […]

Gujarat

મેંદરડા દાત્રાણા વચ્ચે ખાડા ના કારણે અનેક વાર થતા અકસ્માતો અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી ઊઠે તેવી લોકોની માંગ

મેંદરડા દાત્રાણા વચ્ચે ખાડા ના કારણે અનેક વાર થતા અકસ્માતો અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી ઊઠે તેવી લોકોની માંગ મેંદરડા દાત્રાણા જુનાગઢ ગણાતો સ્ટેટ હાઇવ પર દાત્રાણા મેંદરડા ની વચ્ચે રોડ ખરાબ થઈ જવાના કારણે અનેક ખાડાઓ થયા છે જ્યાં અનેકવાર અકસ્મતો થવા પામ્યા છે જેનો સત્વરે રોડ અને ખાડાની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા […]

Gujarat

વિસાવદર કિસાનરાજ દૈનિકના (બ્યુરો ચીફ જુનાગઢ) વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીનો જન્મદિવસ

કિસાનોના પ્રશ્નો તેમજ સમાજમાં લોકોની સમસ્યાઓ અને સરાહનીય બાબતો સમાચાર પત્રોના માધ્યમથી ઉજાગર કરવા સદા તત્પર વિસાવદર કિસાનરાજ દૈનિકના (બ્યુરો ચીફ જુનાગઢ) વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીનો જન્મદિવસ (જન્મદિવસના સંભારણા માટે આજે ધારી- સરસિયા વચ્ચે આવેલ ખોખરા મહાદેવ પાસેના માનવ મંદિરના આશ્રિતો ૧૫ થી ૫૦ વર્ષની ઉંમરના ૯૦ જેટલા મનોદિવ્યાંગ (મંદ બુદ્ધિ) પ્રભુ પુષ્પોને મિસ્ટ ભોજન કરાવી […]

Gujarat

હરિ ૐ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી જોશી બાપાનો ૬૭ મો જન્મદિવસ

હરિ ૐ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી જોશી બાપાનો ૬૭ મો જન્મદિવસ માનવ સેવા એજ પ્રભુ સેવા જેમનો જીવન મંત્ર છે તેવા સેવાના ભેખધારી જેતપુર અને અલીયાબાડા સ્થિત વૃદ્ધાશ્રમના સંચાલક અને સંસ્થાપક એવા શ્રી જોશીબાપાનો આજે ૬૭ મો જન્મ દિવસ છે. સમાજથી તરછોડાયેલા નિરાધાર અને દુખી એવા ૨૦૦ વૃદ્ધ વડીલો હરિ ૐ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરી રહ્યા છે. […]

Gujarat

યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ તા.09/06/2024

યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ તા.09/06/2024 બાબરા તાલુકાના યુવા પત્રકા૨ અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મોં.નંબર ૯૦૩૩૫૨૪૯૧૦ પર સવાર થી જ શુભેચ્છાઓ આવી રહી છે. હિરેનભાઈ બાબરા માં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ છે. તેમજ હાલાર એક્ષપ્રેસ ન્યુઝ ના મેનેજીંગ તંત્રી અને ભગવત […]

Gujarat

જુનાગઢ જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

જુનાગઢ જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ જુનાગઢ એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ગત તારીખ ૧/૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ હારીજ ખાતે ન્યૂઝ ચેનલ માં કામ […]

Gujarat

જુનાગઢમાં વાંચન વલોણું દ્વારા પુસ્તકાલય ના ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ ની વિવિધ સંસ્થા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નો પૂજ્ય બાપુ ના જન્મ દિવસ નિમિતે અવર્ણનીય પ્રસંગ હતો.

જુનાગઢમાં વાંચન વલોણું દ્વારા પુસ્તકાલય ના ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ ની વિવિધ સંસ્થા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નો પૂજ્ય બાપુ ના જન્મ દિવસ નિમિતે અવર્ણનીય પ્રસંગ હતો. વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળ ના ચેરમેંન ચેતનાબેન પંડ્યા અને પ્રમુખ ચંદ્રિકા બેન મેહતા તેમજ તેની મહિલા મંડળ ની ટીમ તરફથી સર્વપ્રથમ પૂજ્ય બાપુને 66 […]