વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ શીખવા અને સમજવાની તક ભારતમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ઉજવવામાં આવે છે. આપણે જે પણ આધુનિક સુખ-સુવિધાઓ ભોગવીએ છીએ તે વિજ્ઞાનને આભારી છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રામને કરેલી શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાને માણસનુ જીવન સરળ બનાવ્યુ છે. સવારે ઊઠતાં વેત […]
Author: JKJGS
બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવાં શુભ હેતુસર જિલ્લા કક્ષાનો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષશ્રી ભારતીબેન રાઠોડનાં અધ્યક્ષસ્થાને બારડોલી તાલુકાની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત કચેરી આયોજીત આ સમારંભનાં પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલે શબ્દગુચ્છ દ્વારા […]
જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૩ જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી. જે પૈકી ૧૨ અરજીઓનું જિલ્લા કલેકટર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત […]
છોટાઉદેપુર સરપંચ સંઘ અને શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડી.જે રાખવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી
છોટાઉદેપુર તાલુકા સરપંચ સંધે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ ૦૧/૧૨/૨૦૨૪ ના રોજ ચિંતન શિબિર અને ૨૫/૧૨/૨૦૨૪ નાં રોજ લગામી ખાતે યોજાયેલ મહાપંચાયત અને તા- ૧૮/૦૧/૨૦૨૫ ની તાલુકા શાળા નં -૧ ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચાનાં અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમોમા સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. કે છોટાઉદેપુર તાલુકાનાં ગામોમાં લગ્ન પ્રસંગમાં બિન જરૂરી વધુ પડતા […]
છોટાઉદેપુર તાલુકાના લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં 53 જેટલા ગામ અને 22 જેટલા ફળિયાની અંદર ફિલ્ટર યુક્ત પાણી પહોંચાડવામાં આવશે, અને અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે
રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં લોકોને ઘરે ઘરે ફિલ્ટર યુક્ત પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ચાલી રહી છે. અંદાજિત 70 કરોડ ઉપરાંતની કામગીરી ચાલી રહી છે. જેમાં 53 જેટલા ગામો અને […]
છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા હતા
છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર કુલ 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા હતા. પરીક્ષાાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય માટે અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓમાં ક્યાં ઉત્સાહ […]
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરિક્ષા ખંડમાં પ્રવેશ કરાયો
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થનાર ધોરણ ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓને પરિક્ષા ખંડ માં પ્રવેશતા પહેલા ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત સમ્માન કરવામાં આવ્યા હતા. જેમાં ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના ગોપાલભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા આર.એફ.ઓ, વાલસિંગભાઈ રાઠવા, ભાયાભાઈ રાઠવા, ડો.જયેશ રાઠવા […]
છોટાઉદેપુર એસ.એફ.હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે સાંસદ જશુભાઈ રાઠવા એ ધોરણ 10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો
ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ લેવાતી ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનો ગુજરાત ભરમાં આજથી પ્રારંભ થયો છે. આ વર્ષે ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનું સવારે 10 વાગ્યાથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. આજરોજ ગુજરાતી માધ્યમનો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ અંગ્રેજી ભાષાનું પેપર છે. વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા હોય […]
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી
એનએસયુઆઈના કેતન ખુમાણ સમેત તેની ટીમ દ્વારા પરીક્ષાર્થીઓને મો મીઠા કરાવી પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના શુક્દેવ પ્રસાદ સ્વામીજીએ પણ ઉપસ્થિત રહીને પરીક્ષાથીંઓને સફળતાના આશીર્વાદ આપ્યા એન એસ. યુ. આઈ દ્વારા સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ વિદ્યાલયના ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓને ચોકલેટ […]
મહા શિવરાત્રી નિમિત્તે પ.પૂ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ સાવરકુંડલા ખાતે ચારેય પ્રહરની શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ચાર પ્રહરની પાર્થિવ શિવલિંગની મહાપૂજા ખૂબ જ આસ્થા સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાવવા આવેલ ગુજરાતના ઠેર ઠેરથી ભાવિકોએ આ પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો લાભ લીધેલ આ વખતે યુવાનો અને બાળકોની સંખ્યા પણ નોંધનીય હતી વિશાળ એલસીડી સ્ક્રીન પર પણ આ ક્ષણનો આનંદ માણી શકાય એવી સુવિધા કરવામાં આવેલ. સ્વયંસેવકોની પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓની સેવા ધ્યાનાકર્ષક […]










