સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી ખેડુતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક ખેતરીએ તુવેરના વાવેતરમાં કામ કરતા સમયે અચાનક સિંહનો હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સિંહના હુમલાથી ખેડૂત તનસુખભાઈ ઠુંમર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમણે હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થવા પામી છે. આ ઘટનામાં ખેડૂતને […]
Author: JKJGS
સાવરકુંડલાના શિવમંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી
પૂજન અર્ચન અને સેવા પૂજા કરી શિવને પ્રસન્ન કરવ માટે શિવભક્તો આ મહાશિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવતાં જોવા મળેલ ભોલે કે દરબારમેં એક અનોખા મંજર હૈ, ચપટી ભભૂતમેં હૈં ખજાના કુબેર કા. સાવરકુંડલા શહેરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરના શિવમંદિરોમાં શિવ દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી. સાવરકુંડલા શહેર […]
પ. પૂ. ઉષામૈયાના શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) દ્વારા સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અન્નક્ષેત્ર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ
સોમનાથ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અન્ન ક્ષેત્રમાં ૪૦ હજાર લોકોએ મહાપ્રસાદ લીધો સોમનાથના ટ્રસ્ટીઓ પણ આ અન્નક્ષેત્રની મુલાકાત લઈ ચૂક્યા છે “જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો” આ ઉક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય શ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાના તળાવ) આજે ૮૬ વર્ષની ઉંમરે પણ નિઃસ્વાર્થ ભાવે માનવસેવામાં રત્ન છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના આ સંત […]
શ્રી કલ્પેશ ગોસ્વામી નું શાલ અને બુકેથી સન્માન
સહકાર સેવા મંડળ તથા માનવજયોત સંસ્થા ધ્વારા કેન્દ્ર સરકારના સ્પેશિયલ પ્રોસિકયુટર અને ૧૧–વર્ષ સુધી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિકયુટર તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર શ્રી કલ્પેશભાઈ ગોસ્વામીનું શાલ તથા બુકે થી સન્માન કરવામાં આવેલ. આ સન્માન કાર્યક્રમમાં ડો. કશ્યપ બુચ સાહેબ, હાજી ઉમરભાઈ સમા; માનવજયોત સંસ્થાના શંભુભાઈ જાેશી, પૂર્વ નગર સેવક માલશીભાઈ […]
નિર્દોષ શિવ પૂજન
સૃષ્ટિનાં ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. એક માન્યતા મુજબ કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિનાં દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, ત્યારે આ પવિત્ર દિવસનાં મહિમાને હૃદયસ્થ કરી મનોવાંછિત જ્ઞાન પ્રાપ્તિ કાજે ખૂબ જ શ્રદ્ધાભાવથી શિવ પૂજન કરવામાં વ્યસ્ત કમરોલી પ્રાથમિક શાળાનાં નિર્દોષ ભૂલકાઓ […]
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા આજરોજ શાળાનો વાર્ષિકોત્સવ-૨૦૨૫ તેમજ ધોરણ -૧૦ અને ધોરણ-૧૨નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણી તેમજ ટ્રસ્ટીગણ અને ગામના તમામ આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી.વર્ષ દરમિયાન શાળામાં થયેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા […]
પ્રાચી તીર્થ ખાતે દશનામ સાધુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રાચી તીર્થ ખાતે સમસ્ત દશનામ સાધુ સમાજ દ્વારા હર વર્ષ ની જેમ આ વખતે પણ શિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દશનામ સાધુ સમાજ ના તમામ વડીલો ભાઈઓ બહેનો યુવાનો બાળકો સવાર થી જ શિવ આરાધનાં માં જોડાયા હતાં જેમાં સવારે શિવજી ની પૂજા અર્ચના બાદ સવારે 9 . વાગે વિશાળ સંખ્યા […]
સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મહોત્સવમાં સાવરકુંડલાના કેજીએન મુસ્લિમ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ શરબત અને પાણીના સ્ટોલ સાથે સેવાકીય કાર્ય કરી ભાઈચારાનું દ્રષટાંત પૂરૂ પાડ્યું
મહાશિવરાત્રી પર્વનેં અનુલક્ષીને સાવરકુંડલાનાં નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ખાતે ઉજવણી દરમિયાન સાવરકુંડલાનાં કેજીએન મુસ્લિમ વીસ્તારના મુસ્લિમ બિરાદરોએ મહાશિવરાત્રી પર્વ દરમિયાન શરબત અને પાણીની વ્યવસ્થા કરી કોમી એકતા ભાઇચારાની મીસાલ સ્વરૂપ ખુબ સરસ કાર્ય કરેલ હતું દેશમાં જ્યારે મહાશિવરાત્રી પર્વને લઇને જબ્બરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે શિવાલયોમાં મહા આરતી ભાંગ પ્રસાદ, પૂજા અર્ચના સહિતનાં અનેક ધાર્મિક કાર્યક્રમો […]
સાવરકુંડલા ખાતે આવેલ સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર મહા રક્તદાન કેમ્પ યોજાયો
સાવરકુંડલાની ભુમીએ સંતોની ભૂમિ કહેવાય છે જ્યા સંતોએ વષોથી તપ કરીને આજે આ ભૂમિને તપોવન ભૂમિ ગણાય છે સાવરકુંડલા ખાતે પ.પુ.સંતશ્રી નિર્દોષાનંદ સ્વામીજીના આશ્રમ ખાતે વષોની પરંપરા મુજબ મહાશિવરાત્રી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે જેમાં હજારો સેવકો આ મહાશિવરાત્રી કરવા સાવરકુંડલા પધારે છે. આજના આ પાવન દિવસે ગુરૂજીના આદેશ મુજબ મહા રક્તદાન કેમ્પનુ ભવ્ય આયોજન […]
માળીયાહાટીના તાલુકાના.નું કુકસવાડા ગામે શ્રી એચ.જી.અંબાણી હાઈસ્કૂલ નો વાર્ષિક ઈનામી, અને વિદાય મહોત્સવ સમારંભ યોજાયો
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી એસ.ડી.ગઢિયા સાહેબ સહીત તમામ સ્ટાફ ભાવુક થયા, શ્રી એચ.જી. અંબાણી હાઈસ્કૂલ ખાતે આયોજિત વાર્ષિક ઈનામી મહોત્સવમા શાળાના વિધાર્થીઓએ વર્ષ દરમિયાન જુદીજુદી પ્રવૃત્તિઓ મા તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષા ખાતે પોતાની વિજ્ઞાન કલા કૃતિ રમત ગમ્મત હરીફાઈમાં સફળતા મેળવી હતી તેમને ઉપસ્થિત મહાનુભાવો અને શાળાના સ્ટાફ દ્રારા ટ્રોફી ઈનામ પ્રમાણપત્ર આપી […]










