બર્ડ ફ્લૂને ૧૫ વર્ષમાં સૌથી ખરાબ સિઝનલ ફ્લૂ પ્રકોપમાંથી એક માનવામાં આવે છે. અમેરિકા માં છેલ્લા ઘણા દિવસ થી બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યાં છે H5N1 બર્ડ ફ્લૂના કારણે વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી. ચેપી રોગ સંગઠનના વાયરોલૉજીસ્ટ […]
Author: JKJGS
શિકાગો એરપોર્ટ પર પાયલટની સમયસુચકતાને લીધે ટળી મોટી દુર્ઘટના
અમેરિકાના શિકાગોમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટતાં ટળી હતી જેમાં વિમાનના લેન્ડિંગ દરમિયાન બીજું વિમાન રનવે પર આવી ગયું અને ત્યારે સમયસૂચકતા વાપરીને વિમાનને પાછું ટેક ઓફ કરી લીધું જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. એક વિમાન CST પર લેન્ડ કરી રહ્યું હતું કે જમીનને અડીને તરત જ ટેક ઓફ કરી દીધું. કારણ કે રનવે […]
માંગરોળની સગીરા સાથે સોશ્યલ મિડીયા દ્વારા સબંધ બાંઘી લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુંબઈના વિધર્મી શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ સાથે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ દ્વારા માંગરોળ ડી. વાય. એસ. પી. તેમજ પી.આઈ. ને આવેદનપત્ર આપ્યુ
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ પોલીસ વિભાગને તેમજ મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર, ગૃહ મંત્રીશ્રી, આઇ.જી. સાહેબ જુનાગઢ, એસ.પી.સાહેબ જુનાગઢ સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર ની નકલ રવાના કરવામા આવેલ. માંગરોળમાં હિન્દુ સગીરવયની દીકરીને સોશિયલ મિડીયાના માઘ્યમથી પોતાની જાળમા ફસાવી લલચાવી ફોસલાવી મુંબઈનો મુસ્લિમ શખ્સ ભગાડી ગયેલના બનાવને લઈ હિન્દુ સંગઠનો રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે […]
જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સાવજના ધામા, જેતલસરમાં સિંહે ખેડૂત પર હુમલો કરતા ફફડાટ
સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી ખેડુતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક ખેતરીએ તુવેરના વાવેતરમાં કામ કરતા સમયે અચાનક સિંહનો હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સિંહના હુમલાથી ખેડૂત તનસુખભાઈ ઠુંમર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમણે હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થવા પામી છે. આ ઘટનામાં ખેડૂતને […]
સાવરકુંડલાના શિવમંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી
પૂજન અર્ચન અને સેવા પૂજા કરી શિવને પ્રસન્ન કરવ માટે શિવભક્તો આ મહાશિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવતાં જોવા મળેલ ભોલે કે દરબારમેં એક અનોખા મંજર હૈ, ચપટી ભભૂતમેં હૈં ખજાના કુબેર કા. સાવરકુંડલા શહેરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરના શિવમંદિરોમાં શિવ દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી. સાવરકુંડલા શહેર […]
પ. પૂ. ઉષામૈયાના શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) દ્વારા સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અન્નક્ષેત્ર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ
સોમનાથ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અન્ન ક્ષેત્રમાં ૪૦ હજાર લોકોએ મહાપ્રસાદ લીધો સોમનાથના ટ્રસ્ટીઓ પણ આ અન્નક્ષેત્રની મુલાકાત લઈ ચૂક્યા છે “જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો” આ ઉક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય શ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાના તળાવ) આજે ૮૬ વર્ષની ઉંમરે પણ નિઃસ્વાર્થ ભાવે માનવસેવામાં રત્ન છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના આ સંત […]
શ્રી કલ્પેશ ગોસ્વામી નું શાલ અને બુકેથી સન્માન
સહકાર સેવા મંડળ તથા માનવજયોત સંસ્થા ધ્વારા કેન્દ્ર સરકારના સ્પેશિયલ પ્રોસિકયુટર અને ૧૧–વર્ષ સુધી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિકયુટર તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર શ્રી કલ્પેશભાઈ ગોસ્વામીનું શાલ તથા બુકે થી સન્માન કરવામાં આવેલ. આ સન્માન કાર્યક્રમમાં ડો. કશ્યપ બુચ સાહેબ, હાજી ઉમરભાઈ સમા; માનવજયોત સંસ્થાના શંભુભાઈ જાેશી, પૂર્વ નગર સેવક માલશીભાઈ […]
નિર્દોષ શિવ પૂજન
સૃષ્ટિનાં ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. એક માન્યતા મુજબ કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિનાં દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, ત્યારે આ પવિત્ર દિવસનાં મહિમાને હૃદયસ્થ કરી મનોવાંછિત જ્ઞાન પ્રાપ્તિ કાજે ખૂબ જ શ્રદ્ધાભાવથી શિવ પૂજન કરવામાં વ્યસ્ત કમરોલી પ્રાથમિક શાળાનાં નિર્દોષ ભૂલકાઓ […]
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા આજરોજ શાળાનો વાર્ષિકોત્સવ-૨૦૨૫ તેમજ ધોરણ -૧૦ અને ધોરણ-૧૨નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણી તેમજ ટ્રસ્ટીગણ અને ગામના તમામ આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી.વર્ષ દરમિયાન શાળામાં થયેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા […]
પ્રાચી તીર્થ ખાતે દશનામ સાધુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રાચી તીર્થ ખાતે સમસ્ત દશનામ સાધુ સમાજ દ્વારા હર વર્ષ ની જેમ આ વખતે પણ શિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દશનામ સાધુ સમાજ ના તમામ વડીલો ભાઈઓ બહેનો યુવાનો બાળકો સવાર થી જ શિવ આરાધનાં માં જોડાયા હતાં જેમાં સવારે શિવજી ની પૂજા અર્ચના બાદ સવારે 9 . વાગે વિશાળ સંખ્યા […]










