મહાશિવરાત્રી પર્વનેં અનુલક્ષીને સાવરકુંડલાનાં નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ખાતે ઉજવણી દરમિયાન સાવરકુંડલાનાં કેજીએન મુસ્લિમ વીસ્તારના મુસ્લિમ બિરાદરોએ મહાશિવરાત્રી પર્વ દરમિયાન શરબત અને પાણીની વ્યવસ્થા કરી કોમી એકતા ભાઇચારાની મીસાલ સ્વરૂપ ખુબ સરસ કાર્ય કરેલ હતું દેશમાં જ્યારે મહાશિવરાત્રી પર્વને લઇને જબ્બરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે શિવાલયોમાં મહા આરતી ભાંગ પ્રસાદ, પૂજા અર્ચના સહિતનાં અનેક ધાર્મિક કાર્યક્રમો […]
Author: JKJGS
સાવરકુંડલા ખાતે આવેલ સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર મહા રક્તદાન કેમ્પ યોજાયો
સાવરકુંડલાની ભુમીએ સંતોની ભૂમિ કહેવાય છે જ્યા સંતોએ વષોથી તપ કરીને આજે આ ભૂમિને તપોવન ભૂમિ ગણાય છે સાવરકુંડલા ખાતે પ.પુ.સંતશ્રી નિર્દોષાનંદ સ્વામીજીના આશ્રમ ખાતે વષોની પરંપરા મુજબ મહાશિવરાત્રી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે જેમાં હજારો સેવકો આ મહાશિવરાત્રી કરવા સાવરકુંડલા પધારે છે. આજના આ પાવન દિવસે ગુરૂજીના આદેશ મુજબ મહા રક્તદાન કેમ્પનુ ભવ્ય આયોજન […]
માળીયાહાટીના તાલુકાના.નું કુકસવાડા ગામે શ્રી એચ.જી.અંબાણી હાઈસ્કૂલ નો વાર્ષિક ઈનામી, અને વિદાય મહોત્સવ સમારંભ યોજાયો
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી એસ.ડી.ગઢિયા સાહેબ સહીત તમામ સ્ટાફ ભાવુક થયા, શ્રી એચ.જી. અંબાણી હાઈસ્કૂલ ખાતે આયોજિત વાર્ષિક ઈનામી મહોત્સવમા શાળાના વિધાર્થીઓએ વર્ષ દરમિયાન જુદીજુદી પ્રવૃત્તિઓ મા તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષા ખાતે પોતાની વિજ્ઞાન કલા કૃતિ રમત ગમ્મત હરીફાઈમાં સફળતા મેળવી હતી તેમને ઉપસ્થિત મહાનુભાવો અને શાળાના સ્ટાફ દ્રારા ટ્રોફી ઈનામ પ્રમાણપત્ર આપી […]
દ્વારકા ટુડે ન્યુઝનાં તંત્રી / માલિક પરેશભાઈ એસ. ઝાખરીયા નો આજે જન્મદિવસ
દ્વારકાનાં અગ્રણી પત્રકાર, દ્વારકા ટુડે ન્યુઝનાં તંત્રી/માલિક, દ્વારકા નગરપાલિકાનાં પૂર્વ ઉ.પ્રમુખ, દ્વારકા શહેર ભાજપ નાં પૂર્વ ઉ.પ્રમુખ અને હાલનાં સદસ્ય ઉપરાંત દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ સદસ્ય પરેશભાઈ એસ. ઝાખરીયા નો આજે જન્મદિવસ છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવ શોભા યાત્રા નું ક્રરાયું ભવ્ય સ્વાગત
જામનગરમાં મહાશિવરાત્રીના દિવસે અદભુત અને ભવ્ય શિવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. નગરજનો આ ભવ્ય શોભા યાત્રા ને નિહાળવા તથા શિવજી ની પાલખી ને આવકારવા ઠેર ઠેર માર્ગ માં સ્વાગત અર્થે જોવા મળે છે. આ તબ્બકે બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિવશોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી […]
પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો
બિહારના ભાગલપુરમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના લાડલા ગણાવ્યા, મહાકુંભને લઈને લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું તે દરમિયાન પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના લાડલા ગણાવ્યા અને પ્રયાગરાજ મહાકુંભને લઈને પીએમ […]
ઝારખંડ વિધાનસભામાં વિવિધ સરના સમિતિઓ અને આદિવાસી સંગઠનોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રી હેમંત સોરેનને મળ્યા
વિવિધ સરના સમિતિઓ અને આદિવાસી સંગઠનોના એક પ્રતિનિધિમંડળે ઝારખંડ વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રી હેમંત સોરેન સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે, પ્રતિનિધિમંડળના સભ્યોએ મુખ્યમંત્રીને આદિવાસીઓના સામાજિક, ધામિર્ક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ સંબંધિત કેટલીક માંગણીઓથી વાકેફ કર્યા. આ પ્રસંગે મંત્રી શ્રી ચામરા લિન્ડા, ધારાસભ્ય શ્રી રાજેશ કછપ સહિત સરના પ્રાર્થના સભા રાંચી મેટ્રોપોલિટન, સેન્ટ્રલ સરના સમિતિ, આદિવાસી વિકાસ […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૯.૮ કરોડ ખેડૂતોને રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુની રકમનાં હપ્તા જારી કર્યા
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ૧૯ સફળ હપ્તા પૂર્ણ કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો ૧૯મો હપ્તો જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૯માં હપ્તાની ફાળવણી મારફતે દેશભરમાં ૨.૪૧ કરોડ મહિલા ખેડૂતો સહિત ૯.૮ કરોડથી વધારે ખેડૂતોને લાભ થશે. જેને કોઈ પણ વચેટિયાઓની સંડોવણી […]
એનડીએ સરકારના માળખાગત પ્રયાસોથી મધ્યપ્રદેશને નોંધપાત્ર ફાયદો થશેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૫નું ઉદઘાટન કર્યું અમારી સરકાર, કેન્દ્ર અને મધ્યપ્રદેશની સરકાર જળ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે વિકાસ માટે આવશ્યક છેઃ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં […]
સાઉથ ગ્લોબલની મહિલા શાંતિરક્ષકો માટેની પરિષદના સહભાગીઓ રાષ્ટ્રપતિને મળ્યા
સાઉથ ગ્લોબલની મહિલા શાંતિરક્ષકો માટેની પરિષદમાં સહભાગીઓના એક જૂથે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સહભાગીઓને સંબોધન કરતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિ રક્ષક મિશનમાં મહિલાઓની હાજરી તેને વધુ વૈવિધ્યસભર અને સમાવિષ્ટ બનાવે છે. મહિલા શાંતિરક્ષકો ઘણીવાર સ્થાનિક સમુદાયોમાં વધુ પહોંચ ધરાવે છે અને મહિલાઓ અને બાળકો માટે રોલ મોડેલ […]










