બુધવાર (૭ મે) ના રોજ વહેલી સવારે ભારતના ‘ઓપરેશન સિંદૂર’ કર્યા પછી, ઇઝરાયલે ભારતને મજબૂત ટેકો આપ્યો છે, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલગામ આતંકવાદી હુમલાનો ભારતનો મજબૂત જવાબ છે જેમાં એક નેપાળી નાગરિક સહિત ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ, […]
Author: JKJGS
કલોલમાં 19 મિમી અને ગાંધીનગરમાં 3 મિમી વરસાદ, વાવોલમાં અઢી કલાક વીજળી ગુલ
ગાંધીનગર જિલ્લામાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. સોમવારે સાંજથી શરૂ થયેલો વરસાદ બુધવાર સવાર સુધી યથાવત રહ્યો છે. માણસા તાલુકામાં સૌથી વધુ 37 મિમી વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે કલોલમાં 19 મિમી અને ગાંધીનગરમાં 3 મિમી વરસાદ વરસ્યો છે. સોમવારે રાત્રે મીનીવાવાઝોડા અને વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવોલ વિસ્તારમાં […]
જામનગર જિલ્લામાં આજે સાંજે 4થી 8 કલાક સુધી મોકડ્રિલ, રાત્રે 8થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ
જામનગર જિલ્લામાં આજે સાંજે 4થી 8 કલાક દરમિયાન નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર આ મોકડ્રિલ યોજાઈ રહી છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, DDO વિકલ્પ ભારદ્વાજ અને SP પ્રેમસુખ ડેલુએ મોકડ્રિલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મોકડ્રિલની વિગતો જાહેર કરવામાં આવી […]
ભારતીય સેનાની વીરતા અને શક્તિએ વિશ્વને દેખાડી તાકાત, PM મોદીનો આભાર વ્યક્ત કર્યો
જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત એક મહાન રાષ્ટ્ર છે. આ વાત વિશ્વ સમક્ષ સાબિત થઈ છે. તેમણે વિશ્વભરમાં વસતા જાડેજા સમુદાય વતી વડાપ્રધાનનો આભાર માન્યો છે. જામ સાહેબે ભારતીય સેનાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે સેનાની વીરતા અને ચતુરાઈ પ્રશંસનીય છે. આધુનિક […]
ટીવી એક્ટર અલી ગોની કહ્યુ- 50થી વધુ મકાનો ફર્યો હઈશ, ઘર્મ પૂછીને ના પાડી દે છે
ટીવી એક્ટર અલી ગોનીએ ઘણી વાર ઉલ્લેખ કર્યો છે કે તેને કાશ્મીરી અને મુસ્લિમ હોવાને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના પોડકાસ્ટમાં, અલીએ ખુલાસો કર્યો કે- જ્યારે તે ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીન સાથે મુંબઈમાં ઘર શોધી રહ્યો હતો, ત્યારે ઘણા લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે- તેઓ મુસ્લિમોને ઘર […]
એક્ટ્રેસ સોનલ બંસલે કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીએ મને શ્વાસ પણ લેવા દીધો નથી’
બિગ બોસ 17ની કન્ટેસ્ટન્ટ સોનિયા બંસલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે, તે લાઇફ કોચ અને સ્પિરિચ્યુઅલ હીલર બની ગઈ છે. એક્ટ્રેસ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી રહી છે. સોનિયા બંસલે ઈટાઇમ્સને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, ‘આપણે બીજાઓ માટે બધું જ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે, આપણે પોતાને ભૂલી […]
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ૧૯ મેના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ૧૯ મેના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે. દેશના ઈતિહાસમાં તેઓ પહેલા રાષ્ટ્રપતિ હશે જે સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. આ અંગે મંદિરની વહીવટી સંસ્થા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ એ રાષ્ટ્રપતિના પ્રવાસની પુષ્ટિ કરી છે. તેમણે આ ક્ષણને દેશ માટે ગર્વની વાત કહી હતી. રાષ્ટ્રપતિની આ […]
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે દેશભરમાં મળશે મફત સારવાર
દેશભરમાં અકમાતમાં ઇજાગ્રસ્ત લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ કેન્દ્ર સરકાર દ્વારા એક ખુબજ મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ યોજના […]
જમ્મુ-કાશ્મીરના પુંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી; ૪ ના મોત, ૨૦ થી વધુ ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં મુસાફરોથી ભરેલી એક બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે અને ૨૦ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા […]
બાંગ્લાદેશની ચટગાંવની કોર્ટે હત્યાના ચાર કેસમાં ચિન્મય દાસની ધરપકડ કરવાના આદેશ આપ્યા
બાંગ્લાદેશની ચટગાંવની કોર્ટે હત્યાના ચાર કેસમાં ચિન્મય દાસની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. ચટગાંવ બાર એસોસિએશનના મહાસચિવ અશરફ હુસૈન રજ્જાકે કહ્યું કે, ‘કોર્ટમાં એડવોકેટે સૈફુલ ઈસ્લામ અલિફની હત્યા સંબંધીત ચાર કેસની સુનાવણી હાથ ધર્યા બાદ ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી છે. ૨૬ નવેમ્બર-૨૦૨૪નો રોજ ચટગાંવ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ સૈફુલ પર અજાણ્યા હુમલાખોરોએ ધારદાર […]










