અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક ગાડીમાંથી નવજાત બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને ચાર શખસ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. બાળકોને તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ […]
India
રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં ભીષણ આગ
પાટણ જિલ્લાના રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાતલપુર બસ સ્ટેન્ડથી ભાભર હાઈવે રોડ પર આવેલા હોલસેલ વેપારીના સ્ટોરમાં બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આગની જાણ થતાં જ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી […]
જામનગરમાં બેકાબૂ કાર પલટી, એક રાહદારી ઘાયલ
જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક બેકાબૂ કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મોર્નિંગ વોક કરી રહેલા એક રાહદારીને ઈજા પહોંચી હતી. જી.જે.10 ડી.એન.3091 નંબરની આ કારનો ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. કાર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને ઊંધી થઈ ગઈ હતી. […]
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ‘ યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ […]
૩૦ જાન્યુઆરીથી અંબાજીમાં ત્રિ-દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે
આદ્યશક્તિના ધામ અંબાજીમાં ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે – પાલખી, ત્રિશુલ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજીમાં ભક્તિરસની વહેણ: યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી […]
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને The Secretariatના સંયુક્ત ઉપક્રમે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવનું આયોજન
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ યોજાઈ ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ‘ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના […]
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી લુંટમાં ગયેલ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી લુંટમાં ગયેલ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૨૮/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તા.૨૬/૧/૨૦૨૬ ના રોજ0B.N.S. કલમ-૩૦૯(૪), ૩૫૨, ૩૫૧(૨), ૧૧૫(૨),૩(૫) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, લાખાજીરાજ ચોક પાસે અજાણ્યા ત્રણ ઇસમો મોટરસાયકલ રજી.નં-GJ-03-PE-4289 જેની કિં.રૂ.૫૦૦૦૦ વાળુ તથા ફરીયાદીનો મોબાઈલ ફોન કિ.૫૦૦૦ મળી કુલ […]
સાયણમાં ગાંજો વેચનારે પોલીસને ડરાવા ગળે છરી ફેરવી પણ નાટક કામ ન કર્યું
ઓલપાડ તાલુકાના સાયણ ગામે કરિયાણા દુકાનની આડમાં છૂટકમાં ગાંજાનું વેચાણ થતું હોવા સાથે જે દુકાનદારને ગાંજનો મોટો જથ્થો ડિલિવરી ડિલિવરી થવાના સમયે ઓલપાડ પોલીસે રેડ કરી બે આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ થતા પકડાયેલા આરોપી એ પોલીસને ડરાવવા પોતે ગળે છરી ફેરવી પણ નાટક કામ ન લાગ્યું.સાયણ […]
જામનગરનો શેરબ્રોકર સાયબર ફ્રોડ સાથે સંડોવાયો, ટેલિગ્રામ ટાસ્ક અને ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટની જાળમાં ફસાવી સુરતી યુવક પાસેથી 12 લાખ પડાવ્યા
ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી રૂ. 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનીકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી […]
ઉધના ત્રણ રસ્તાથી સર્વોત્તમ હોટલ સુધી 1 કિમીનો ફ્લાયઓવર બનશે
સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત-નવસારી રોડ પર ઉધનાના ખરવરનગર બ્રિજ ઉતરતાની સાથે જ હવે વધુ એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉધના ત્રણ રસ્તા જંકશનથી સર્વોત્તમ હોટલ જંકશન સુધી બનનારા આ બ્રિજ પાછળ અંદાજે 72.48 કરોડનો ખર્ચ […]










