Gujarat

વાસાવડના સરદાર સીઝન સ્ટોરમાં આગ

ગોંડલના વાસાવડમાં શાકમાર્કેટ નજીક આવેલા સરદાર સીઝન સ્ટોરમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ, દુકાનમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે તણખા ઉડવાથી આગ લાગી હોવાનું મનાય છે. દુકાનમાં પ્લાસ્ટિકના રમકડાં, પીવીસીનો સામાન અને ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. વેલ્ડિંગના તણખા નીચે પડેલા ફટાકડાના જથ્થા પર પડતાં તે એકાએક સળગી ઉઠ્યો હતો, જેના કારણે […]

Gujarat

IRCTC દ્વારા સુરેન્દ્રનગરથી દક્ષિણ ભારત યાત્રાનું આયોજન

IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન હેઠળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન 12 મે, 2026 થી 22 મે, 2026 દરમિયાન 10 રાત્રિ અને 11 દિવસ માટે ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ પ્રવાસ કરાવશે. આ યાત્રા રાજકોટથી શરૂ […]

Gujarat

ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીમાં લોહીયાળ જંગ

સુરતથી પિયર આવેલી પરણીતાએ આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા મામલો બિચક્યો હતો. પંચવટી ચોક વિસ્તારમાં યોજાયેલી સમાધાન બેઠકમાં ઉશ્કેરાયેલા સામા પક્ષે પરણીતા અને તેના પરિવાર પર ધોકા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? સુરત રહેતી કિંજલબેન ચૌહાણે દોઢ વર્ષ પહેલાં પોતાની કૌટુંબિક ભાભી મનીષાબેન પરમારને ₹1.50 લાખ ઉછીના આપ્યા […]

Gujarat

ગૌવંશની હત્યા મામલે મહિલા સહિત 8 પાસામાં

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ગૌવંશની કતલ કરી ગૌ માસનું વેચાણ કરતા આઠ ઇસમો સામે પોલીસે કડક કાર્યવાહી કરી તમામને પાસા હેઠળ વિવિધ જેલોમાં ધકેલી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌવંશની કતલ કરી વેચાણ કરનાર વ્યકિતઓ સામે ભારે રોષ ફાટી પડયો હતો, તેમાં આવા ઇસમો સામે પોલીસે પણ કડક કાર્યવાહી કરી […]

Gujarat

“નિઃસ્વાર્થ અનંત સેવા”: રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના […]

Gujarat

“નિઃસ્વાર્થ અનંત સેવા”: રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના […]

Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઘોષણા પત્ર જાહેર કરાયુ

જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવવાનો સંકલ્પ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ સાથે અગણિત વિકાસ કાર્યોનો સાક્ષાત્કાર કરાવી ભાજપાએ લોકોના મત નહીં પણ મન જીત્યા છે. ત્રણ દાયકા પહેલાના આપણા અવિકસિત નગરને નવોન્મેષ આપવા અનેક મક્કમ પ્રયાસો દ્વારા વિકસિત મહાનગર બનાવવાનું શ્રેય ભાજપાને સાંપડયું. આપણા ગૌરવંતા ગુજરાતના મૃદુ, સૌમ્ય અને સતત વિકાસની વણથંભી યાત્રાના […]

Gujarat

હવે ગ્રાહક નક્કી કરશે બિલ પ્રીપેડ ભરવું કે પોસ્ટપેડ

દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે તબક્કાવાર પરંપરાગત મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ ફેરફાર માત્ર ટેકનિકલ નથી, […]

Gujarat

સુરત SOG એ 1.76 કરોડનો ગાંજો ઝડપ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત ગ્રામ્ય SOG શાખાએ નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી કરી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ SOG એ પલસાણા ચાર રસ્તા પાસેથી ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ.1.60 કરોડથી વધુનો ગાંજો ઝડપી પાડી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચૂંટણી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ […]

Gujarat

અમરોલીમાં સુસાઈડ નોટ લખી યુવકે ફાંસો ખાધો, વેડરોડના BCAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું […]