ભારત રત્ન, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજયંતિ નિમિત્તે સાણંદ શહેર અને તાલુકો ‘જય ભીમ’ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. સાણંદ શહેર અને તાલુકા આયોજક સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 68 ગામોના હજારો લોકો ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ જન્મોત્સવ અને આતશબાજી ઉજવણીનો પ્રારંભ ૧૩ એપ્રિલની મધ્યરાત્રિએ 12-00 કલાકે થયો હતો. સાણંદ સ્થિત બાબાસાહેબની […]
India
ભાજપનું સોશિયલ મીડિયા હવે પ્રોફેશનલ્સના હાથમાં, કમલમથી અલગ ખાસ વોરરૂમ બન્યો
ગુજરાત ભાજપની હાલની સોશિયલ મીડિયા સેલની ટીમ ખૂબ નબળી કામગીરી કરી રહી હોવાનો રીપોર્ટ છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. હવે ભાજપનું સોશિયલ મીડિયા સંભાળવા માટે ખાસ પ્રોફેશનલ્સની ટીમ ગુજરાત આવી રહી છે. આ ટીમ ચાલું ચૂંટણીઓમાં ભાજપની સરકારોનો પ્રચાર કરશે અને મહત્તમ જેન-ઝી સહિતના યુવાઓને આકર્ષવા માટે સંપર્કો કરશે. આ માટે કમલમ્ પર કામ શરૂ […]
સાબરમતી નદી ફરી એકવાર ખાલી
અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવાના હોવાના કારણે આજે 15 એપ્રિલના રોજ નદી ખાલી કરવામાં આવી છે. ત્રણ મહિના સુધી નદી ખાલી રહેશે અને બેરેજના 18 દરવાજાને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. નદી ખાલી કરવામાં આવી છે જેના કારણે થઈ સુભાષબ્રિજના સુપર સ્ટ્રકચરને પણ તોડી પાડવામાં આવશે. બેરેજની લાંબાગાળાની મજબૂતી માટે કામગીરી […]
જામનગર-ખંભાળિયા હાઈવે પર મિની બસ પલટી
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી મીની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત કુલ છ યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. GJ-1 ET 7800 નંબરની આ બસ જામનગરથી દ્વારકા તરફ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસ માર્ગ પર આડી પડી ગઈ […]
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ફાળવણી પૂર્ણ
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કુલ 2137 EVM મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા કડક સુરક્ષા વ્યવસ્થા અને રેન્ડમાઇઝેશન પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી. ફાળવવામાં આવેલા EVM પૈકી, જામનગર મહાનગરપાલિકા માટે 747, જામનગર […]
અમૃત સરિતા વિદ્યાલયમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ભાવસભર વિદાય સમારોહ સંપન્ન
અંજાર શહેરની જાણીતી અમૃત સરિતા વિદ્યાલયમાં આજે તા. 13 એપ્રિલ 2026, સોમવારના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ભાવપૂર્ણ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે દોશી અશોકભાઈ, દોશી જીતભાઈ, રમેશભાઈ દેવળરીયા તથા વૈષ્ણવ આશાબેન ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પવર્ષા સાથે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય અતિથિઓ દ્વારા અને માતા સરસ્વતીની […]
રાણ આરોગ્ય કેન્દ્રને NQAS એવોર્ડ મળ્યો
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું રાણ આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડથી સન્માનિત થયું છે. આ કેન્દ્ર જિલ્લાનું એકમાત્ર PHC છે જેને આ સન્માન મળ્યું છે.રાણ આરોગ્ય કેન્દ્રને ૨૦૧૯માં પણ આ એવોર્ડ મળ્યો હતો. આ વખતે કેન્દ્રએ ૯૬% ગુણવત્તા સાથે સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, જે તેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ દર્શાવે છે.આ […]
જૂની બોટને નવી દર્શાવી સરકારી યોજનામાં છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકામાં માછીમારી બોટ કૌભાંડના મુખ્ય આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ (ઉંમર 66) ને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં જૂની બોટને કાગળ પર નવી દર્શાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના બાદ, એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા અને પીએસઆઈ ડી.એ. વાળાની ટીમે ગુપ્ત […]
લાલપુરના ધરમપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોની ઓળખ
લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટિયા પાસે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 11 એપ્રિલ 2026 ના રોજ સવારે પાંચ વાગ્યા આસપાસ ઇકો કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી અથડામણમાં ખાનગી કંપનીના બે કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.મૃતકોની ઓળખ ગોવાણા ગામના રહેવાસી જગદીશ સામતભાઈ ગોજીયા (ઉંમર 25) અને મિલન લક્ષ્મણભાઈ બંધીયા (ઉંમર 22) તરીકે […]
ડો. આંબેડકરનો સામાન ડૂબી ગયો અને સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ થકી આપ્યું રૂ. ૩૦૦નું ગિફ્ટ કવર
ભારતરત્ન ડો. આંબેડકરનો સામાન લઇ અમેરિકાથી આવતું જહાજ યુદ્ધનો ભોગ બન્યું અને મહારાજે એ નુકસાની બદલ વળતર આપ્યું હતું પ્રથમ વિશ્વ યુદ્ધ પૂર્ણ થવાને હજુ એકાદ વર્ષની વાર હતી. ૧૯૧૭ના જુલાઇ માસમાં ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થઇ રહેલા સાલસાટી (SS Salsªte) નામક એક જહાજ ઉપર જર્મનીના તરફથી ટોર્પિડો હુમલો થયો. આ કમનસીબ હુમલામાં ૧૫ જેટલી વ્યક્તિ […]










